ભૂલકાંઓ સાથે ભોજન કરતાં કોમનમેન મંત્રી પ્રફુલ્લ પાનસરિયા, MLA હીરા સોલંકી

  અમરેલી જિલ્લાના છેવાડે આવેલા દરિયાઈ રાજુલા, જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાની શાળાઓમાં રાજ્ય કક્ષાના શિક્ષણ…

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું એક વિવાદાસ્પદ નિવેદન , “પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી”

હરિયાણાના નૂહમાં ભડકેલી હિંસા પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે…

Gj 18 મનપાની બાગાયતમાંથી રંગા આઉટ, સિંઘવ ઈન, સિંઘવની અંડરમાં રંગા ઢોર ડબ્બો સંભાળશે

Gj 18 મનપા ખાતે હમણાં 18 જેટલી ગાયોના મૃત્યુ આંક થી ખળભળાટ મચી ગયો હતો, ત્યારે…

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી – 2023ની ચૂંટણી તૈયારીઓ માટે ૨૫ AICC લોકસભા નિરીક્ષકોની નિમણૂક

  AICC લોકસભા નિરીક્ષકો તરીકે અમિત ચાવડાને અજમેર, હિંમતસિંહ પટેલને અલવર,  શૈલેષ પરમારને બિકાનેરની જવાબદારી અપાઈ…

જ્ઞાનવાપીને જો મસ્જિદ કહીશું તો વિવાદ થશે : સીએમ યોગી આદિત્યનાથ

યુપીના સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મામલે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે જ્ઞાનવાપીને મસ્જિદ…

EDએ બિહાર અને ગાઝિયાબાદમાં લાલુ યાદવના પરિવારની સંપત્તિ જપ્ત કરી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો લાગ્યો છે અને…

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીને ભંગ કરવાની તારીખ 9 ઓગસ્ટ નક્કી, કામચલાઉ વડાપ્રધાન માટે 4થી 5 નામ પર સહમતિ

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવવાનું નક્કી થઈ ગયુ છે. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સોમવારે એક મોટી જાહેરાત…

ભાજપ વિપક્ષી ગઠબંધન માટે UPA શબ્દનો ઉપયોગ કરશે

શાસક પક્ષ ભાજપે તેના પ્રવક્તા માટે નિર્ણય લીધો છે કે તેઓ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A માટે UPA…

નેતાઓની ચિઠ્ઠીના આધારે પદની લહાણી બંધ થશે, કામ કરો નહિ, તો હોદ્દો છોડો : શક્તિસિંહ ગોહિલ

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષોમાં ચહલપહલ વધી ગઈ છે.…

એલ.આર.ડી ભરતી ૨૦૧૮-૧૯ના પાસ થયેલ ૨૪૩૯ ઉમેદવારોને સરકારના વચન છતાં પણ નોકરી નહિ : હેમાંગ રાવલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડિયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ પ્રતિનિધિ મંડળે ગુજરાત કોંગ્રેસને પોતાની ન્યાયીક…

અનામત હટાવવાના સરકારના નિર્ણય સામે હવે રસ્તા પર ઉતરશે ઓબીસી સમાજ : અમિત ચાવડા

સરકારના શાસન દ્વારા ઓબીસી સમાજના હક્ક અને અધિકારો વિરોધી નિર્ણયો સામે ઓબીસી સમાજમાં ઉગ્ર રોષની લાગણી…

નેતા આધારે નહિ પણ પક્ષની વિચારધારા માટે જે અસરકાર અને મજબૂતીથી કામ કરશે તેને મહત્વ અપાશે : કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

૩૩ જીલ્લા અને આઠ શહેરના કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રમુખોની અગત્યની સંવાદ બેઠક યોજાઈ અમદાવાદ રાજીવ ગાંધી…

એન.સી.પી. અને આપ પક્ષના હોદ્દેદારો – પદાધિકારીઓ વિધીવત રીતે ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા : શક્તિસિંહ

અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં એન.સી.પી. અને આપ પક્ષના હોદ્દેદારો – પદાધિકારીઓ વિધીવત રીતે…

ભોજન કરવા સૌ સાથે મળ્યા છીએ, તેમ મહિને એકવાર ટીફીન બેઠક યોજી સંવાદ કેળવવી જોઇએ : પીએમ મોદી

રાજ્યસભામાં પદનામિત સાંસદો દ્વારા શુક્રવારે બપોરે સર્કિટ હાઉસમાં આયોજિત ભોજન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાવ હળવા…

ભાજપે પોતાના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી, રમણ સિંહ અને વસુંધરા રાજેને મોટી જવાબદારી

ભાજપે પોતાના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં રમણ સિંહ અને વસુંધરા રાજેને મોટી જવાબદારી…