સરકારી કચેરીઓમાં વીજળી બચાવવાનું અભિયાન છેડવાની હાકલ કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

વલસાડમાં ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એટહોમ કાર્યક્રમ અંતર્ગત…

કંથારપુર વડ ખાતે ભૂતળમાં ૨૨ ફૂટ ઉંડે ધ્યાન યોગ કેન્દ્રનું નિર્માણ થશે

• ધ્યાન-યોગ કેન્દ્ર,આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર અને સંગ્રહાલય નિર્માણનું આયોજન • કંથારપુર વડના વિકાસ માટે સરકારે રૂ.૧૫…

શ્રી ઉમિયા શરણમ્ મમ અંખડ ધુન આપણી આસ્થાને ઉજાગર કરશે : પ્રમુખ આર.પી.પટેલ

જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઊજાગર કરવાના સંકલ્પ અને કટિબદ્ધતા સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદમાં…

રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવા pm નરેન્દ્ર મોદીનાં હર ઘર તિરંગા અભિયાનને મળ્યો વ્યાપક પ્રતિસાદ

આઝાદીના અમૃત મહોત્સવના સમાપનના ભાગરૂપે તેમજ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા 9…

વિકાસશિલ પુરુષની વિકાસયાત્રા ચલો ગાવકી ઔર, કેન્દ્રીયમંત્રી દ્વારા gj ૧૮નાં રાંધેજા, સરઢવ ખાતે કરોડોનાં ખર્ચે વિકાસ કામોનો વંટોળ,

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે આજે ગાંધીનગર તાલુકાના રાંધેજા અને સરઢવ ખાતે જનસુખાકારી…

પ્રતિબંધ હોવા છતાં જામનગરના હાપા યાર્ડમાં ચાઇનાનું લસણ આવ્યું

હાલ રાજ્યમાં ટામેટા બાદ લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે. ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના એક વિવાદે…

ગાંધીનગરના લેકાવાડા ખાતે અમિત શાહનાં હસ્તે NSGના પાંચમાં પ્રાદેશિક હબનો વર્ચ્યુઅલ શિલાન્યાસ

દેશમાં બનતી કોઈપણ આતંકવાદી ઘટનાનો જવાબ આપવા માટે નેશનલ સિકયુરિટી ગાર્ડ (NSG) 24 x 7 તૈયાર…

સી આર પાટીલે નામ લીધા વગર વિરોધીઓને સખણા રહેવાની શિખામણ આપી

સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિરોધીઓને ચેતવણી આપી છે. નામ લીધા વગર…

અમિત શાહે ભૂખ્યા સાથે ભોજન લીધું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બીજા દિવસે અમદાવાદમાં તિરંગા યાત્રા બાદ…

હવે ટ્રાફિક પોલીસ તમારા પર ગરમ નહી થાય,.. જાણો કારણ

ગુજરાતમાં હવે દિવસેને દિવસે ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે. આવામાં કેટલાક લોકોની ડ્યુટી એવી હોય…

માણસામાં અમિત શાહનાં હસ્તે NSG ભવનનું ખાતમુહૂર્ત

અમિત શાહે માણસામાં માણસાબાલવા ફોર લેન રોડનું ખાતમૂહુર્ત કર્યુ છે. તેમજ માણસામાં NSGના નવા ભવનનું ખાતમુહૂર્ત…

‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન’ હેઠળ મોતિયાના ઓપરેશન્સમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેમની સંવેદનશીલ પહેલ ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન અંતર્ગત’ વર્ષ…

૧૪ઓગસ્ટ નાં રોજ મુખ્યમંત્રી વલસાડ જવાનાં હોઈ કાર્યાલય ખાતે મળશે નહિ, વાંચો કાર્યક્રમ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની રાજયકક્ષાની વલસાડ ખાતે થનારી ઉજવણી અંતર્ગત ધ્વજવંદન તેમજ વિકાસ…

રાજસ્થાન સરકારે ડેમ માટે ટેન્ડર બહાર પાડતા વિવાદ

સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનની કોંગ્રેસ…

નિવૃત રમતવીરોને રાજ્ય સરકાર દર મહિને 3 હજારનું પેન્શન આપશે

રાજ્યમાં નિવૃત્ત રમતવીરોને લઈ રાજ્ય સરકારે પેન્શનને લઈ મોટો નિર્ણય લીધો છે. રાજ્યના નિવૃત રમતવીરોને રાજ્ય…