અમદાવાદની સાબરમતી જેલના સ્ટાફ માટે સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદની સાબરમતી જેલના સ્ટાફ માટે સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ ક્યું હતું. ગુજરાત…

ગાંધીનગર ખાતે કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ સંપન્ન

શ્રેષ્ઠ માનવના નિર્માણ માટે બાળકનું શ્રેષ્ઠ હોવું અનિવાર્ય છે. આ માટે પ્રયત્નશીલ ભારતની અને સંભવત: વિશ્વની…

રાજ્યના માછીમારોની રજૂઆતોને ધ્યાને લઈ મત્સ્ય બોટોના સર્વેની સમયમર્યાદા વધારીને તા. ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી

દેશની સુરક્ષાને પ્રાધાન્ય આપતા ભારત સરકારના મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા દરિયાઈ સુરક્ષાને સુનિશ્ચિત કરવા ગુજરાતની માછીમારી બોટોની…

એસટી બસના ભાડામાં વધારો

ST નિગમે 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. લોકલ સવારીમાં પ્રતિ કિલોમીટરે 64…

અમદાવાદના નવા પોલીસ કમિશ્નર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો

અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના ADG (APS)…

IPS GL સિંઘલે નિવૃત્તિના બે વર્ષ પહેલાં નોકરીને અલવિદા કહી દીધું

ગુજરાતના ચર્ચિત IPS ઓફિસરમાંથી એક GL સિંઘલ ફરી એકવાર સમાચારોમાં છે. ગુજરાત પોલીસ સેવામાંથી બઢતી મેળવીને…

કાળી મજૂરી કરીને ઘર ખરીદ્યું , એ ઘરમાં મારો યુવરાજ એક દિવસ પણ ન રહી શક્યો

પપ્પા મારે દૂધ પીવું છે બસ બાળકના મોઢેથી આ બે શબ્દો સાંભળી એક પિતા તેના ત્રણ…

નેતાઓની ચિઠ્ઠીના આધારે પદની લહાણી બંધ થશે, કામ કરો નહિ, તો હોદ્દો છોડો : શક્તિસિંહ ગોહિલ

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષોમાં ચહલપહલ વધી ગઈ છે.…

સુરતને સાયબર સેફ બનાવવા માટે સુરત પોલીસના સાયબર સંજીવની ૨.૦ અભિયાનનો ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ

સાયબર અવરનેસ માટે બે સાયબર સંજીવની મોબાઈલ વાન તથા www.cybersnjivani.org વેબ પોર્ટલનો ગૃહરાજ્યમંત્રીના હસ્તે શુભારંભ ——————…

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બનશે

આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવવામાં આવી રહેલું આ હેરિટેજ કોમ્પલેક્ષ પ્રદર્શિત કરશે લોથલનો ૫ હજાર વર્ષ કરતાં…

સરકારે ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ઇનામ નાબૂદી કાયદા હેઠળની જમીનોના કબજાહક્ક વર્તમાન જંત્રીના 20 ટકા કિંમત વસૂલીને નિયમબદ્ધ કરવાનો નિર્ણય કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી…

હવે હોસ્ટેલ અને પીજીમાં રહેવાનું મોંઘુ થઈ ગયું, ભાડા પર 12 ટકા જીએસટી લાગશે

મોંઘવારીનો પ્રભાવ માત્ર ખાદ્ય ચીજવસ્તુઓ પર જ નહીં પરંતુ રહેવાની સ્થિતિ પર પણ વધ્યો છે. જો…

વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાય અને માંદગી સહાયમાં વધારો

ગુજરાતના વકીલો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો વકીલોના હિતમાં…

દરેક આપદાઓ વચ્ચે દેશવાસીઓએ બતાવ્યું કે સામૂહિક પ્રયાસની તાકત શું હોય છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 103મા મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે લોકોની તાકાત વિશે વાત કરી છે.…

4 મહિના બાદ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ મળશે, 4 ટકા વધારાની આશા

કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈમાં 42 ટકાથી વધી 46 ટકા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી…