એકનો એક દીકરો કુવામાં ડુબી જતા પરિવારમાં ગમગીની

રાજકોટ શહેરના માધાપર ગામે ઈશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં આવેલી વાડીના કુવામાં પડી જતા 16 વર્ષના સગીરનું…

યુ-ટ્યુબ અને વેબસાઇટના માધ્યમથી યુવકનું બ્રેઇનવોશ, મુસ્લિમ ધર્મનો અંગિકાર કર્યો

રાજકોટના જેતપુરમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, જેતપુરના નવાગઢના યુવકે મુસ્લિમ ધર્મનો…

વધુ એક પાટીદાર નેતા સાથે લાખોની છેતરપિંડી

મહેસાણામાં વધુ એક પાટીદાર નેતા સાથે છેતરપિંડીની ઘટના બની છે. દૂધ સાગર ડેરીના ડિરેક્ટર અને પાટીદાર…

નારોલમાં પરિણાતાએ આત્મહત્યા કરી

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પરિણીતાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા આ મામેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ…

દર સાડાસાત મીનીટે નવો ગુનો, નવી મોડસ ઓપરેન્ડીથી નવા ગુન્હા

ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યુરો (NCRB) દ્વારા બહાર…

નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ‘સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ’નું ગાંધીનગર ખાતે લોકાર્પણ

રાજય સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓમાં ઉડ્ડયન- એવિએશન ક્ષેત્રે રૂચિ પેદા થાય તથા પાયલટ…

આસારામની પત્ની અને પુત્રીની મુશ્કેલીઓ વધી, હાઈકોર્ટે નોટિસ પાઠવી

મોટેરા આશ્રમ રેપ કેસમાં આસારામની પત્ની અને પુત્રી સહિત પાંચ મહિલાઓની મુશ્કેલીઓ વધી શકે છે. ગાંધીનગર…

ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકા નગરીમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. 51 હજાર આહીરાણીઓનો મહારાસ યોજાશે

ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકા નગરીમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. 51 હજાર આહીરાણીઓનો મહારાસ યોજાશે. 5 હજાર…

મહેસાણાના બોરીયાવી ખાતે સૈનિક સ્કૂલનો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ કરતા અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને…

પાણીના ખાડામાં પાડી જતાં ૭ વર્ષની બાળકીનું મોત

મોરબીમાં પાણીના ખાડામાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, મોરબીના મચ્છોનગર પાસે પાણીના…

પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અને પ્લાસ્ટીક કચરાના નિકાલ માટે રાજય સરાકારે આરંભી વિવિધ ઝુંબેશ

ઔદ્યોગિક કુશળતા અને આર્થિક વિકાસ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું ગુજરાત, હવે ગ્રીન ગ્રોથ તરફ પણ હરણફાળ…

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત ને જીએસટી વળતર પેટે ₹ ૯,૦૨૧ કરોડની ચુકવણી

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકમાં ઘટ સામે વળતર આપવાની જોગવાઇ કરવામાં…

સ્કોર્પિયો ગાડી 3 દુકાનોના શેડ અને એક દુકાનનું શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ : 3નાં મોત

બનાસકાંઠાનો ધાનેરા થરાદ હાઈવે ફરી રક્તરંજિત બન્યો છે. ધાનેરા -થરાદ હાઇવે પર આજે વહેલી સવારે એક…

એક જ દિવસમાં બે કિશોરના હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. એક જ દિવસમાં બે કિશોરના…

કકવાડી અને મેથયા ગામને જોડતો નવો બનેલો રસ્તો પણ પાણીમાં ગરકાવ

હવામાન વિભાગની આગાહી અનુસાર સતત 5 દિવસ સુધી વલસાડ જિલ્લાને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે.…