ગુજરાત રાજ્યસભાની ચુંટણીમાં 5 ભાજપનાં ધારાસભ્યો કોરોના તથા અન્ય બિમારીને કારણે પ્રોક્સી મતદાનની શક્યતા

19 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના કુલ 5 ધારાસભ્યો પ્રોક્સી મતદાનનો ઉપયોગ કરી શકે છે. ભાજપના…

૪૦૦ મીટરની દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર પાણી ભરવા 1 કી.મી ચાલીને જાય છે

ગુજરાતમાં ગત વર્ષે ખૂબ વરસાદ પડયો હતો પરંતુ ઉનાળામાં હજુ પણ કેટલાક ગામડાઓમાં પાણીની બૂમ પડી…

ગુજરાત રાજયમાં ૮ ટી.પી મંજૂર કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

અનલોક-૧ અંતર્ગત તા.૧લી જૂનથી કાર્યારંભ કરતાં સાથે જ મુખ્યમંત્રીશ્રીએ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી નગરો-શહેરો…

અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ મિલકત વેચાણ કરતાં અગાઉ કલેકટરની પૂર્વ મંજૂરી જરૂરી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત…

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને આગામી ૭ મી જુન થી નર્મદાનું પાણી કેનાલો મારફતે અપાશે : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ દ્વારા ગુજરાતના…

ગાંધીનગરની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધ્વારા 50 ટકા વિધાર્થીઓની ફી માફ કરી

દેશમાં કોરોના વાયરસના પગલે સૌથી કપરી સ્થિતિ મધ્યમવર્ગની થઈ છે. ત્યારે ઘણા શિક્ષણ માફિયાઓ ધ્વારા ફી…

કોરોના ગયો નથી, હાલ જશે પણ નહીં

લોકડાઉન પછી બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજમંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. સ્વર્ણિમ…

પાવાગઢ મંદિરમાં દર્શન માટેનો નિર્ણય આગામી 20 જૂને લેવાશે

કોરોનાને ફેલાતા અટકાવવા લોકડાઉન અમલમાં મુકાયું છે. હવે અનલોક – ૧ અમલમાં છે. જો કે, હવે…

ઇટાદરના લેબ ટેકનિશિયન સાથે માણસામાં વધુ પાંચ કેસો નોંધાયા

ગાંધીનગર જિલ્લામાં કોરોનાના સૌથી ઓછા દર્દીઓ માણસા વિસ્તારમાં નોંધાયા છે અને એક પણ દર્દીનું અત્યાર સુધીમાં…

રાજયમાં મકાનો સસ્તા અને વાહનો મોંઘા થવાની શક્યતા

ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે પરંતુ મકાન કે ફૂલેટ સસ્તાં થશે, એનું મુખ્ય કારણ…

રાજ્યસભાની ચૂંટણીને લઈને હવે રાજકારણ ભારે ગરમાયું

કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. જો કે હવે…

ગુજરાત એનસીપીના પ્રમુખ તરીકે જયંતિ બોસ્કીની નિમણૂક

ગુજરાત એનસીપીના પ્રમુખ પદેથી એકાએક શંકરસિંહ વાઘેલાને દૂર કરી જેયત બોસ્કીને ફરીવાર પ્રમુખ બનાવતા અનેક તર્ક-વિતર્ક…

કોરોનાનો કહેર, 3 ધારાસભ્ય સહિત 7 નગરસેવકો સંક્રમિત

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. લોકડાઉનના ૬૫ દિવસ બાદ ધીમે ધીમે અનલોક ભારત…

અનાજ વિતરણ બાદ શિક્ષકોને કોરોનાની મહામારીમાં વધુ એક જવાબદારી

ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણનાં કામ સિવાય અન્ય કામગીરી સોંપી દેવામાં આવતાં શિક્ષકો નારાજ થતાં હોવાનાં કિસ્સા રાજ્યમાં…

નિતિન પટેલના અડધી બાંયના કપડાં પહેરવા પાછળ રાઝ શું?

ગુજરાતનું ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ કોડા છાપ અને આખા બોલા છે, કામ પણ કરે અને ખખડાવે…