ગુજરાતની મોટાભાગની અને સુરતની તમામ સરકારી શાળાના બાળકોને બે મહિના થવા છતાં એકમ કસોટીની નોટબુક મળી નથી તે મુદ્દે આપ પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાની શિક્ષણ સચિવને પત્ર લખી રજૂઆત

નોટબુકની ગેરહાજરીમાં કસોટી લેવાને કારણે શાળાને વિકાસના કામો માટે મળેલી ગ્રાંટના પૈસા શાળાએ એકમ કસોટી પાછળ…

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ BBA- BCA.- MACIT – IMBA મા વિઘાથીઓના ઘસારાને લઈને સીટો વઘારવા NSUI ની માંગ

એન એન.એસ.યુ આઈ ના પ્રવક્તા નારાયણ ભરવાડ એ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી…

સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને રાખીને બનાવાય તેવી એબીવીપીની માંગ

ગુજરાત પ્રદેશ મંત્રી યુતીબેન ગજરે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ, ગુજરાત પ્રદેશ દ્ધારા સરકારને માંગ કરવામાં આવી…

રાજપૂત સમાજના યુવાનો, યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ લાવવા નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓ ગામે ગામે ખૂંદી રહ્યા છે…

ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે રુચિ અને સમાજના યુવક યુવતીઓ અભ્યાસમાં આગળ આવે તે માટે સમાજના આગેવાએે તો…

બાળકોના વજનના 10માં ભાગનું બેગનું વજન હોવું જોઈએ : DEO એ કર્યો આદેશ

શાળાઓમાં હવે વિદ્યાર્થીઓના દફતરનો ભાર વધતો જાય છે સાથે અધધ હોમવર્કનો ભારથી હાલનો વિદ્યાર્થી આ ભણતરના…

દ્વિતીય અને તૃતીય ભાષાના વિદ્યાર્થીઓ માટે એક જ પુસ્તક હશે

ભોપાલ હવે ધોરણ 1 થી ધોરણ 8 ના બાળકો માટે વિશેષ અને સામાન્ય ભાષા માટે અલગ…

ગાંધીનગર ખાતે કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ સંપન્ન

શ્રેષ્ઠ માનવના નિર્માણ માટે બાળકનું શ્રેષ્ઠ હોવું અનિવાર્ય છે. આ માટે પ્રયત્નશીલ ભારતની અને સંભવત: વિશ્વની…

ડો.જયપ્રકાશ સોનીએ “Management Control Systems, Strategy Implementation for Financial Performance and Capabilities Development in Universities of Gujarat” વિષય પર ડોક્ટરલ સંશોધન કરીને શિક્ષણના ક્ષેત્રે નવી આંતરદૃષ્ટિ ઉપલબ્ધ કરાવી છે.

ગાંધીનગર ડો.જયપ્રકાશ સોનીએ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, ગુજરાતના પ્રોફેસર પી.કે. પ્રિયનનાં માર્ગદર્શનથી “Management Control Systems,…

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર CUG માં પરિસંવાદનું આયોજન : ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીએ પણ NEPના મુદ્દાઓને યુનિવર્સિટીમાં આગવી રીતે લાગુ કરવામાં સફળતા મેળવી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય એ છે કે શિક્ષણમાં વ્યક્તિના સર્વાંગી વ્યક્તિત્વના વિકાસનો સમાવેશ થવો જોઈએ. જેમાં…

“કે.કા.શાસ્ત્રી‌‌ કોલેજમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અંગે વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના અગ્રણીઓ 72 કલાકના ઉપવાસ પર બેસતા પોલીસે કરેલી ધરપકડ

અમદાવાદ ખોખરા,ભાઈપુરા,અમરાઈવાડી, મણીનગર,ઇન્દ્રપુરી,ગોમતીપુર, રાજપુર વગેરે વિસ્તારના ગરીબ મધ્યમ અને પછાત વર્ગ માટે સ્થાપવામાં આવેલ કે.કા.શાસ્ત્રી કોલેજ…

ગુજ. યુનિ.માં નર્સિંગ કોંભાડને પંદર દિવસ વીત્યા છતાં કોઇ પગલા ન લેવાતાં NSUI નો વિરોધ

જે પેપર ચેકિંગના ઓર્ડર આપેલ છે તે પણ રદ કરવામાં આવે અને જયાં સુધી આ કેસનો…

ગુજરાતની પ્રાથમીક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવેઃ ડૉ. મનિષ દોશી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી ગુજરાતના ૩૩ જીલ્લાની ૧૬૫૭ સરકારી શાળાઓ…

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સરકારી આર્ટસ કોલેજ કે.કા શાસ્ત્રી કેમ્પસ દ્વારા પ્રથમ વર્ષ બી.એ.ના એડમિશનમાં ગેરરીતિ આચરતા ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહામંત્રી ઉમંગ મોજીન્દ્રા આજે ABVP દ્વારા કોલેજના પ્રિન્સિપાલને મળીને ખોટી એડમિશન પ્રોસેસ…

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો કરી રહી છેઃ પ્રો. રમાશંકર દુબે

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. રમાશંકર દુબે ( મિડલ ) CUGમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો સંપૂર્ણ અમલ કરવામાં…

સ્ટીકર વગરના વાહનોને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ નહી મળે

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયા પછી ગુજરાત યુનિવર્સિટીમાં પણ નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા.…