અમદાવાદ : ઢોસા ખાધા બાદ બે બાળકીઓનાં મોતનો દાવો, પોલીસે દફનાવાયેલો મૃતદેહ બહાર કાઢીને તપાસ હાથ ધરી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મારુતિ પ્લાઝા બિલ્ડિંગમાં સાતમા માળે રહેતા પરિવારે નજીકમાંથી ઢોસાનું ખીરું ખરીદ્યું હતું. તેમાંથી…

ઢોસા ખાવાથી પરિવારનો માળો પીંખાયો, બે માસુમ દીકરીના મોત, માતા-પિતા ગંભીર

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું હતું. ઢોસા…

અમદાવાદના ચાંદખેડામાં કાળજું કંપાવી મૂકે તેવી દર્દનાક ઘટના, ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત

મળતી માહિતી અનુસાર, ચાંદખેડાની મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા ગૌરીશંકર પ્રજાપતિએ દાવો કર્યો કે, ‘પહેલી એપ્રિલ સાંજે…

દેશી ના નામે આરોગ્યની ઠેસી, બ્રાન્ડેડ ગોળના નમુના ફેઇલ,

Mehsana Food Department Raid: ખાંડના સ્વસ્થ વિકલ્પ તરીકે આપણે સૌ દેશી ગોળનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરીએ…

વેપારીઓ સાવધાન! ડુપ્લિકેટ પનીરના વેચાણ પર ફૂડ સેફ્ટી વિભાગના કડક નિયમો જાહેર

શું છે ‘એનાલોગ’ અને કેમ લેવાયો આ નિર્ણય? તાજેતરમાં તંત્રના ધ્યાનમાં આવ્યું હતું કે બજારમાં દૂધમાંથી…

Ahmedabad: દેશની સૌથી આધુનિક ફૂડ લેબ 29 કરોડના ખર્ચે બનશે, સ્વાસ્થ્ય સુરક્ષા માટે મહત્ત્વનું પગલું

  શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગેની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.…

મિલર્સ ફૉર ન્યુટ્રિશન અને ગુજરાત મિલર્સે ભારતમાં કુપોષણ સામેની લડતને મજબૂત બનાવવા અમદાવાદમાં ફોર્ટિફાઇડ ઘઉંના લોટના નવા બ્રાન્ડ લોન્ચ કર્યા

IMG_4742 27674d90-3868-4b2a-817a-7ee6fd88690a નવા લોન્ચ થયેલા ફોર્ટિફાઇડ લોટના બ્રાન્ડ બધા પ્રોડક્ટ્સ આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12…

ક્લાસ 1 અને 2ની ભરતીમાં ગુજરાતી ભાષાનું વેઈટેજ માત્ર ૨૫ ટકા કરાયું, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાએ કહ્યું- વિદ્યાર્થીઓ ગુજરાતી તરફ ધ્યાન નહીં આપે

  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર…

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના કુલ 14 કરોડ લોકોને પી.એમ.ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળ્યો : ગુજરાતને ત્રણ વર્ષમાં રૂ. 1329 કરોડ ફૂડ સબસિડી પેટે મળ્યા

PM-GKAY હેઠળ ગ્રામીણ વસ્તીના 75% અને શહેરી વસ્તીના 50% સુધી, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 81.35…

સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5930 રહ્યા

સુરેન્દ્રનગર ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે. તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને લગતા વ્યવસાયમાંથી મેળવે…

Hocco કિચન દ્વારા મુંબઈની સુવિખ્યાત TRESINDનું વિશિષ્ઠ શાકાહારી પોપ અપનું અમદાવાદ ખાતે આયોજન

3 દિવસીય વિશિષ્ઠ શાકાહારી પોપ અપ તારીખ 29 થી 31 જાન્યુઆરી 2025 સુધી 10 કોર્ષ ટેસ્ટિંગ…

જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ, સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા ક્રમાંકઃ ૪૩ ટકા અનાજનો જથ્થો સગેવગે થઈ જાય છેઃ અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટા પાયે ભ્રષ્ટાચારઃ કોંગ્રેસ  મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડાઃ…

માત્ર રૂ. ૫ ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના”:આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગુજરાતમાં અત્યારે ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત માત્ર એપ્રિલ-૨૦૨૪ થી અત્યાર સુધીમાં જ…

ધોળકા ખાતે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો,1358 લાભાર્થીઓએ મેળવ્યા વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓના લાભો

અમદાવાદ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ સહિત વિવિધ સેવાઓ અને સહાયોના લાભો પૂરા પાડવાના ઉદ્દેશ…

વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પોષણ ક્ષમ આહાર ખૂબ જ મહત્વનો,પોષણક્ષમ આહાર નહીં આરોગો તો મુશ્કેલી થશે : સિવિલ ન્યુટ્રિશિયન ડો. તર્લિકા ખિમસુરીયા

ખોરાકમાંથી શરીરને આવશ્યક તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે તેવો ખોરાક એટલે કે, સમતોલ આહાર આરોગવો…