ભાજપના કેન્દ્રીય સંગઠનના માળખામાં ફેરફાર પહેલાં દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે

ભાજપના કેન્દ્રીય સંગઠનના માળખામાં ફેરફાર પહેલાં દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. 7 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…

તમિલનાડુ સરકારે રાશનની દુકાનો પર 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનું શરૂ કર્યું

દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. તમિલનાડુ સરકારે આ વધતી કિંમતોને લઈને ફાર્મ ફ્રેશ આઉટલેટ્સ…

ચમોલી જિલ્લાનું જોશીમઠ શહેર ચર્ચામાં , ખેતરમાં 6 ફૂટ ઉંડો ખાડો પડ્યો

આ વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું જોશીમઠ શહેર ચર્ચામાં રહ્યુ હતું. તેનું કારણ જોશીમઠમાં પડતી તિરાડો…

અજિત પવાર શિંદે સરકારમાં ડેપ્યુટી CM બન્યા..

મહારાષ્ટ્રમાંના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શરદ પવારથી નારાજ NCP નેતા અજિત પવારે પાર્ટી…

12 દેશની વાયુસેના ભારતમાં સંયુક્ત અભ્યાસ કરશે

ભારતીય વાયુસેના આ વર્ષે ઓક્ટોબરમાં મોટા પાયે બહુપક્ષીય કવાયત હાથ ધરવાની તૈયારી કરી રહી છે. તેનો…

જીવદયા : ૪૬ લાખ રૂપિયા આપીને જૈન સમુદાયે કુરબાન થવા જઈ રહેલા ૨૫૦ બકરાને ખરીદી લીધા

દેશભરમાં આજે એટલે ૨૯ જૂન અને ગુરૂવારના રોજ બકરી ઈદનો તહેવાર મનાવવામા આવ્યો. આ તહેવારમાં અનેક…

હવે લારી-ગલ્લા સહિતના શેરી-વેપારીઓને ડીજીટલ ટ્રાન્ઝેકશન તરફ વાળવા વડાપ્રધાન મક્કમ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘‘પ્રગતી” ની બેઠક દરમિયાન લારી-ગલ્લા સહિતના શેરી-ધંધાર્થીઓને ડીજીટલ નાણાકીય વ્યવહારનો ઉપયોગ કરવા…

અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ

સનાતન ધર્મના પવિત્ર યાત્રાધામોમાંનું એક અમરનાથ યાત્રાધામનો આજથી પ્રારંભ થયો છે. દર વર્ષે દેશભરમાંથી લાખો લોકો…

અમિત શાહે રાજસ્થાનના ઉદયપુરમાં રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના ઉદયપુરમાં રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે…

અનાકાપલ્લી જિલ્લાના સાહિતી ફાર્મા યુનિટમાં બ્લાસ્ટ : બેનાં મોત

આંધ્રપ્રદેશમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના બની છે. વિશાખાપટ્ટનમના બાહરી વિસ્તાર અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમ SEZમાં સાહિતી ફાર્મા…

મણિપુરના સીએમ બિરેન સિંહે ટ્વીટ કર્યું , હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપુ

ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર લગભગ છેલ્લા બે મહિનાથી વંશીય હિંસાની પકડમાં છે. હિંસા અંગે સતત ટીકાનો સામનો…

ઉત્તરકાશીમાં મસ્તડી ગામના 30 ઘરોમાં તિરાડો જોવા મળી

ઉત્તરાખંડના જોશીમઠ બાદ હવે ઉત્તરકાશી જિલ્લામાં ભૂસ્ખલનનો ખતરો ઉભો થયો છે. ચોમાસાની શરૂઆતથી જ ઉત્તરાખંડમાં સતત…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે, 1 જુલાઈથી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ

રાષ્ટ્રવ્યાપી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે. રાજ્યના આરોગ્યમંત્રી…

નવા સંસદ ભવનમાં ચોમાસુ સત્ર, સમાન સિવિલ કોડ માટે હાથ ધરાશે કાર્યવાહી

સંસદનું ચોમાસુ સત્ર આગામી જુલાઈ મહિનાના બીજા પખવાડીયામાં શરૂ થવાની સંભાવના છે. આગામી થોડાક દિવસોમાં સંસદીય…

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર ગોળીબાર

દેવબંદમાં આજે બુધવારે સાંજે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની કાર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ…