રાજ્યની મધ્યસ્થ જેલોમાં ૮ થી ૧૨ નવે. કેદીઓ માટે વિવધ કાર્યક્રમોની શરૂઆત

અમદાવાદ પ્રિન્સિપાલ ડીસ્ટીક્ટ્સ અને સેશન્સ જજના સભ્ય સચિવ આર. એ.ત્રિવેદીએ એક યાદીમા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય…

મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તંત્રની સતત ખડે પગે કામગીરી :…

મધ્યાહન ભોજન યોજનામાં વિદ્યાર્થી દીઠ 5-7 રૂપિયા જેટલી નજીવી રકમ : આંગણવાડીના ભૂલકાઓ દીઠ 2 રૂપિયા ફાળવતી ભાજપ સરકાર  : મનિષ દોશી

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સામેલ થનાર-ભીડ એકત્ર કરવા વ્યક્તિ દીઠ 100 ફાળવવાના સરકારી ફરમાન અમદાવાદ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સામેલ…

રાજયના ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીમાં વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલનું રાહત દરે વિતરણ કરાશે : પ્રવકતા મંત્રી જીતુ વાઘાણી

  “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ની અવધિ ડિસેમ્બર -૨૦૨૨ માસ સુધી લંબાવાઈ : ૭૧ લાખ N.F.S.A.રેશનકાર્ડ…

લુંટારાઓની ચુંગાલમાંથી છોડાવનાર કિન્નરને ભારે સન્માન મળ્યું,

ગુજરાતનું પાટનગર GJ-18 એટલે દરેક પરિપત્રો આદેશો કરાવો અહીંથી પ્રસિદ્ધ થાય, ક્યારે મોટા ભાગની પોલીસ બંદોબસ્ત…

ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રથમવાર HTOની ડેમોસ્ટ્રેશન સાથે લાઈવ સર્જરી : કુદરતી સાંધો બદલ્યા વિના ઢીંચણનો દુઃખાવો દૂર કરતી સર્જરી

  મહિલા દર્દી પર ૯૦ મીનીટની સફળ સર્જરી : દેશભરમાં ૧૦૦ થી વધુ ઓર્થોપેડીક સર્જનોની હાજરીમાં…

નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં 17 ઓક્ટોબરે ગાંધીનગરમાં યોજાશે કાર્યક્રમ : PMJAY-MA કાર્ડ્સના ગુજરાતના 50 લાખથી વધુ લાભાર્થીઓને આપવામાં આવશે પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ

નરેન્દ્ર મોદી PMJAY-MA ના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ ગાંધીનગર ગુજરાતમાં ગાંધીનગર ખાતે 17 ઓક્ટોબરના રોજ રાજ્ય…

PM મોદીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આશરે રૂ. 1275 કરોડની વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓના શિલાન્યાસ કર્યા 

હું ડોકટર નથી પણ ઘણી બીમારી મેં ઠીક કરી : “જ્યારે સરકાર સંવેદનશીલ હોય છે, ત્યારે…

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ૩ ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાનું ખાતમુહૂર્ત કરાશે

૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી ૬૦૦ બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ૨૫૫ બેડનાં ટ્રોમા સેન્ટરની…

નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે અડાલજ ખાતે નરહરિ અમીન દ્વારા મહારક્તદાન શીબિર તથા નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

  અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે અડાલજ ખાતે શારદામણી કોમ્યુનિટી સેન્ટર શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ-અડાલજ,શ્રી સ્વામિનારાયણ…

નવા નરોડા ખાતે રધુવીર વિધા વિહાર શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો

અમદાવાદ ભારતના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજરોજ નિકોલ વોડૅ ભારતીય જનતા પાર્ટી ના આગેવાન નરસિંહ કાનાણી,…

બ્રિટનના મહારાણી એલિઝાબેથનું 96 વર્ષે નિધન : સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં ક્વીને લીધા અંતિમ શ્વાસ

શાહી રાણીના નિધનના કારણે હવે પ્રિન્સ ચાર્લ્સ નવા રાજા બનશે લંડન બ્રિટનના મહારાણી એલિઝાબેથનું 96 વર્ષે…

શહેરના અલગ અલગ વિસ્તારમાં મેગા મેડીકલ કેમ્પનું આયોજન

અમદાવાદ નાગરીકોને આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર શહેરના અલગ અલગ વિસ્તારમાં મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવાનું…

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આયુષ્માન ભારત- PMJAY હેઠળ સંયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ મળશે : ડૉ. મનસુખ માંડવિયા

MoSJE પ્રતિ વર્ષ ટ્રાન્સજેન્ડર લાભાર્થી દીઠ રૂ. 5 લાખ વીમા કવચ માટે ભંડોળ આપશે નવી દિલ્હી…

આજે વિશ્વ મચ્છર દિવસ : સાતેય ઝોનમાં ૧૭૨૪ ઘરોમાં બ્રિડીંગ મળતા ૧૬૨ લોકોને નોટિસ આપી

અમદાવાદ આજે ૨૦મી ઓગષ્ટને દર વર્ષે વિશ્વ સ્તરે વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે…