ગુજરાતનાં લોકાયુક્ત પદે નિવૃત જસ્ટિસ રાજેશ એચ શુકલાને રાજ્યપાલે શપથ લેવડાવ્યા

ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલા નિવૃત જસ્ટિસશ્રી રાજેશ એચ શુક્લાને રાજ્યપાલશ્રીઆચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે મુખ્ય…

કોરોનાના કહેરમાં હાલતા ચાલતા દર્દીનુ મૃત્યુનું કારણ ઑક્સિઝ્ન લેવલ નીચે આવી જતાં હોવાનું તારણ

દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજયમાં નહીં પણ દેશમાં ઘણાજ દર્દીઓ હાલતા ચાલતા ટપકી…

કોરોનાને નિયંત્રિત કરવા સુરત મહાનગરપાલિકાનો A.P.X એક્શનપ્લાન શું છે? વાંચો…

કોવિડ-૧૯ની મહામારીના સમયમાં આ રોગના સંક્રમણને વધતું અટકાવવા માટે સતર્કતા અને સાવધાની આ બે મોટા શસ્ત્રો…

ગુજરાતની ત્રણ નગરપાલિકાઓનો સમાવેશ સંયુકત નગરપાલિકાઓમાં કરાશે – મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નગરોના આયોજનબદ્ધ અને ઝડપી વિકાસને વધુ વેગ આપવા રાજ્યની ત્રણ નગરપાલિકા વિસ્તારમાં…

કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ કોરોનાનો પોઝિટિવ આવતા અનેક નેતા ક્વોરોન્ટાઇન થશે ખરા?

કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકી હમણાજ 2 દિવસ પહેલા રાજ્યસભાની ચૂંટણી લડ્યા હતા, અને અનેક અધિકારીઓએ,…

સામાન્ય માનવીની પ્રાથમિક જરૂરિયાત એવા રોટી-કપડાં –મકાનને સંતોષવા મહેસૂલમંત્રી કૌશિક પટેલના હસ્તે ડ્રો યોજાયો  

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી સત્તા મંડળ ગાંધીનગર દ્વારા કુડાસણ અને સરગાસણ નગર રચનાના ૩૯૨ આવાસોની…

ઉત્તર અને મધ્ય ગુજરાતની આઠ નદીઓમાં નર્મદાના નીર છોડવામાં આવતા ખેડૂતોને બલ્લે બલ્લે

નાયબ મુખ્યમંત્રી શ્રી અને નર્મદા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર…

રાજ્યસભાની ચુંટણીમાં મતદાન કરવા ભાજપના 3 MLA વ્હીલચરમાં આવ્યા

આજે રાજ્યસભાની ચાર બેઠકોનું મતદાન થઈ રહ્યું છે. હાલ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો મતદાન કરી રહ્યા…

મોરારીબાપુ પર થયેલ હુમલા સંદર્ભે મુખ્યમંત્રી વિજયરૂપણીએ નિંદા કરી

દ્વારકા ખાતે પ્રેસ કોન્ફરન્સ મોરારીબાપુ દ્વારા યોજાઇ હતી, ત્યારે પૂર્વ MLA એવા પબુભા માણેક દ્વારા કથિત…

પ્રથમ સત્રની ફી માફ કરવા ફરી 20 થી 21 જૂન સુધીમાં રાજ્ય સરકાર સ્કૂલ સંચાલકો, વાલિયો સાથે  ચર્ચા થાય તેવી શક્યતા

ગુજરાતમાં લોકડાઉન બાદ ખાનગી શાળાઓની પ્રથમ સત્રની ફી માફ કરવા હવે ઉગ્ર આંદોલન સાથે માંગ પણ…

દેશની એક-એક ઇંચ જમીનના રક્ષણ માટે દેશના સૈનિકો શહિદ થયા – નિતિનપટેલ

ચિન ધ્વારા બોર્ડર ઉપર સૈનિકો ઉપર કરેલ હુમલો તથા ભારતના પણ જે સૈનિકે દુશ્મનો સાથે લડતા…

લોકડાઉનને લઈને Dy.cmની વેપાર ધંધા સંપૂર્ણ ચાલુ રાખવાની સ્પષ્ટતા

કોરોના વાયરસના પગલે અન્ય રાજ્યોમાં કેસોનો સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે 15 રાજ્યોના…

શિક્ષણમંત્રીના PAનો રિપોર્ટ નેગેટિવ પણ અફવા ઊડી પોઝિટિવ?

ગુજરાતનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના PAનો કોરોના રિપોર્ટ 14 તારીખે કરાયેલ જે નેગેટિવ આવ્યો છે, પણ સચિવાલયમાં…

ભારતીય સેના કોઈપણ નિર્ણય લેવા સ્વતંત્ર – સરકારે આપ્યો છુટો દોર

પાકિસ્તાન પછી હવે ચીન પણ માથું ભારત સામે ઊચકતું થયું છે, ત્યારે જે હમણાં અથડામણ થઈ…

નિવૃત કર્મચારી માટે ફરી નોકરી ની તક? ક્યાં વાંચો

દેશમાં રીટાયર્ડ થયા બાદ નિવર્તુ કર્મચારીને સમય કાઢવો કપરો લાગે છે. ત્યારે રીટાયર્ડ બાદ પણ તમે…