ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Gujarat Local Body Elections 2026) ને લઈને પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા…
Author: Manav Mitra
ચાંદખેડામાં બે બાળકીના મોત મામલો, ખીરું નહીં પણ ઊંઘની દવા છે મોતનું કારણ!
શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે હવે એક નવો વળાંક આવ્યો છે. અત્યાર…
21 જૂને ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ટર્મ પૂર્ણ થશે, ભાજપ 4 સભ્યોમાંથી કોને રિપીટ કરશે?
દેશના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. બીજી તરફ રાજ્યસભામાંથી મોટા સમાચાર આવ્યા છે.…
સરકારી કચેરીમાં જ ખેલ ખતમ ! ₹20 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટાવાળો ACBના સકંજામાં, ખેડૂતની ફરિયાદ પર મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. લાંચ રુશ્વત વિરોધી…
આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા, આટલા કરોડ ચૂકવવું પડશે ભરણપોષણ
આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી દેવી વચ્ચે છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલી…
સરકારી કચેરીમાં જ ખેલ ખતમ ! ₹20 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટાવાળો ACBના સકંજામાં, ખેડૂતની ફરિયાદ પર મોટી કાર્યવાહી
શું હતો આખો મામલો? મળતી માહિતી મુજબ, એક અરજદારને પોતાની ખેતીની જમીનમાં નોંધ પડાવવાની હતી.…
Iran India Relations PM Modi: ઇરાને Ceasefire બાદ ભારતને લઇને કહી આ મોટી વાત, PM મોદીના કર્યા ભરપુર વખાણ
પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સાથે 3 થી વધુ વખત કરી વાતચીત (Iran India Relations PM…
રિલાયન્સના શ્રી અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે રૂ.૩૦ કરોડનું અનુદાન દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતી દ્વારા શ્રધ્ધા – ભક્તિસભર “અનંત સેવા”નો આભાર સ્વીકાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો…
Gj 18 જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલના નેતૃત્વમાં ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા ખડગે દ્વારા કરેલ ટિપ્પણીથી કલોલ ખાતે ધરણા યોજાયા
ગાંધીનગર જિલ્લા ભાજપાના ઉપક્રમે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના નાગરિકો માટે આપેલ અપમાનજનક નિવેદનના…
સ્થાનિક ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપમાં મોટો ભૂકંપ: દાહોદ, મોરબી, પાટણ બાદ સુરેન્દ્રનગરમાં પણ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા
ક્યાંક નેતાઓ સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવીને પાર્ટી છોડી રહ્યા છે, તો ક્યાંક ભાજપની તાનાશાહી…
ખાટૂશ્યામજીના મંદિરની 13 સીડીઓનું રહસ્ય શું છે? જાણો, જે દરેક શ્યામ પ્રેમીએ જાણવું જોઈએ!
શું 13 સીડીઓ ચઢવાથી બાબા શ્યામ સાથે થાય છે સીધો સંવાદ? જાણો આસ્થા અને ચમત્કારની સત્ય…
મોંઘા રિચાર્જ પ્લાનથી છૂટકારો, TRAI લાવી શકે છે સસ્તા કોલિંગ પ્લાન, કરોડો લોકોને ફાયદો
આ પ્રસ્તાવ અમલમાં આવશે તો યુઝર્સને ઇન્ટરનેટ સાથે બંડલ થયેલા મોંઘા પ્લાન લેવા માટે મજબૂર થવું…
અમદાવાદમાં ચૂંટણી ટાંણે જ કોંગ્રેસ નેતાની ધરપકડથી અનેક તર્ક-વિતર્ક, રાજકારણ ગરમાયું
હાલ ચૂંટણીના માહોલ વચ્ચે અમદાવાદમાં એક કોંગ્રેસ નેતાની ધરપકડ થઈ હોવાની વિગતો સામે આવી રહી…
આસારામના પુત્ર નારાયણ સાંઈની પત્નીની છૂટાછેડાની અરજી સ્વીકારાઈ, જાણો ભરણપોષણ માટે તેમણે કેટલા પૈસા ચૂકવવા પડશે
સ્વઘોષિત બાબા આસારામના પુત્ર નારાયણ સાંઈ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઇન્દોર ફેમિલી કોર્ટે…