છ -4 , છ -5 ખાતે બાપા ની મૂર્તિ ક્યાં ? બાપા ક્યાં ગયા ? 8 લાખની મૂર્તિ બાપા ની ગાયબ ?

ગુજરાતમાં વિકાસે ગાંડા કર્યા છે, અમદાવાદ હોય કે Gj- 18 બધી જ જગ્યાએ વિકાસના કામોના કારણે…

મહાનગરપાલિકામાં ફુડ શાખા બંધ હાલતમાં ? ફુડ ઈસ્પેક્ટર છે, કે કેમ ? તાળા મારવા જેવી હાલત ?

GJ-18 મહાનગરપાલિકા એટલે વાતોના વડા કહેવાય,Gj- 18 મનપાનો ફુડ વિભાગ છે, કે કેમ? તે યથાર્થ પ્રશ્ન…

યુનિવર્સિટીના ટેન્ડરોમાં અને  જમીન કૌભાંડોથી લઈને  ભાજપના નેતાઓના નામ ઉછળ્યા ! : ઈસુદાન ગઢવી

તપાસ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો અમે EDની ઓફિસ પર જઈને રજૂઆત કરીશું : જમીન…

INDIA ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મજબૂતીથી 2024ની લોકસભા ચૂંટણી લડશે: ઇસુદાન ગઢવી

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમુખ ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું INDIA ગઠબંધનથી ભાજપની…

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે “મિશન ઇન્દ્રધનુષ 5.0” નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો

અમિતસિંહ ચૌહાણ રોગપ્રતિરોધક રસી ગંભીર રોગો સામે સુરક્ષા આપે છે માટે રસીકરણ અચૂકપણે કરાવો ::- આરોગ્ય…

આજે રાહુલ ગાંધીને 137 દિવસ પછી તેનું સાંસદ પદ પરત મળી ગયું, વર્તમાન ચોમાસુ સત્રમાં પ્રથમ વખત ભાગ લેશે

મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા પછી આજે રાહુલ ગાંધીને 137 દિવસ પછી તેનું…

આપના બાળકને બહારનું ખવડાવવા પહેલા સતર્ક થઈ જજો, જુઓ પડીકા માંથી શું નીકળ્યું ?…

આપના બાળકને બહારનું ખવડાવવા પહેલા સતર્ક થઈ જજો. જુનાગઢ માંગરોળ તાલુકાનાં સરમા ગામે ગોપાલ નમકીનમાં અખાધ્ય…

બે બાળકો સાથે ક્રૂરતા : પેટ્રોલનું ઇન્જેક્શન દીધું,ગુપ્ત ભાગમાં મરચું નાખ્યું, મન સંતુષ્ટ ન થયું તો પેશાબ પીવડાવી વિડીયો વાયરલ કર્યો

યુપીનાં સિદ્ધાર્થનગર જિલ્લામાં બે બાળકો સાથે નિર્દયતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, જિલ્લાના પાથરા…

પાકિસ્તાનમાં દર્દનાક અકસ્માત, હજારા એક્સપ્રેસની 7 બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ, 15 લોકોના મોત

પાકિસ્તાનના કરાચીથી રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જેમાં ઓછામાં ઓછા 15…

અલીગઢના એક કારીગરે અયોધ્યામાં રામ મંદિર માટે બનાવ્યું ચાર ફૂટની ચાવીથી ખૂલતું 400 કિલોનું તાળું

અલીગઢના એક કારીગરે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોનું તાળું બનાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવતા…

અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે યોજાયેલ કાર્યશિબિરમાં ભાજપમાં પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહે હાજરી આપી

ભાજપની કાર્યશિબિરમાં પ્રદિપસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે યોજાયેલ કાર્યશિબિરમાં ભાજપમાં પૂર્વ મહામંત્રી…

ગુજરાતના 21 રેલ્વે સ્ટેશનોના પુનઃ નિર્માણનાં પ્રારંભ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા

PM મોદીએ નવી દિલ્હીથી અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે ગુજરાતના 21 સહિત દેશના 508 રેલ્વે સ્ટેશનોના…

બનાસકાંઠામાં 4.6 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

વહેલી સવારે ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.…

વડોદરામાં મોબાઈલની લતમાં 13 વર્ષના બાળકે ઘર છોડ્યું, માતા-પિતાએ કહ્યું પોલીસ કેસની ધમકી આપે છે

સતત પોતાના કામમાં વ્યસ્ત રહેતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. આજના વ્યસ્તતા ભર્યા…

શહીદ મહિપાલસિંહ વાળાને CMની શ્રદ્ધાંજલિ

  મા ભોમની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપનારા મહિપાલસિંહ વાળાનો પાર્થિવ દેહ અમદાવાદ પહોંચી ચૂક્યો છે.…