નવા ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, ૨૦૨૫ હેઠળ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ,…
Category: General
કેદારનાથ યાત્રા દરમિયાન ફસાયેલા ગુજરાત રાજ્યના 40 થી વધુ શ્રદ્ધાળુઓને બચાવાયા
ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુઓ પર આભ ફાટ્યું હોય તેવી…
ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ સાથે અથડામણમાં 2 જવાન શહીદ : એક ઈજાગ્રસ્ત
પોલીસને બાતમી મળી હતી કે TSPCના નક્સલવાદીઓ જંગલમાં છુપાયેલા છે અને કોઈ મોટી ઘટનાને અંજામ…
`યુક્રેન વાટાઘાટો દ્વારા યુદ્ધનો અંત લાવે, નહીં તો હું બળજબરીથી ખત્મ કરાવીશ : પુતિને ઝેલેન્સકીના પ્રસ્તાવને ફગાવી દીધો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે યુક્રેનને સીધો સંદેશ આપ્યો કે તેમણે વાતચીત દ્વારા યુદ્ધનો અંત…
હાર્વર્ડ યુનિવર્સિટીના 2.6 બિલિયન ડોલરનો કાપ મુકવાના નિર્ણયને પલટી નાખ્યો
ડોનાલ્ડ ટ્રમ્પને પહેલા ટેરિફ પછી કેલિફોર્નિયામાં સૈનિકોની તહેનાતી મામલે કોર્ટે જોરદાર ઝટકો આપ્યા બાદ હવે…
ટ્રમ્પે શાંધાઈ-સહયોગ સંગઠનની બેઠક બાદ પ્રથમ વખત જાહેરમાં દેખા દીધી
લાંબા સમય બાદ ફરી એક વખત પત્રકારો સમક્ષ ઉપસ્થિત થયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓનું સ્વાસ્થ્ય…
પંજાબ-હરિયાણામાં પૂર, 48 લોકોનાં મોત
પંજાબ-હરિયાણામાં પૂર, 48 લોકોનાં મોત પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરગ્રસ્ત છે. 1,655 ગામડાઓમાં 3.55 લાખથી વધુ…
ગુજરાતમાં આવતું 92 ટકા પનીર ડુપ્લિકેટ? મીઠાઈ-ફરસાણ એસોસિએશનના પ્રમુખનો જ મોટો ઘટસ્ફોટ
ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશનની પ્રથમ બેઠક ડાકોર ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્યભરના વેપારીઓ ભેગા થયા…
ફરિયાદી સાથે સમાધાન થાય તો આરોપી જેલથી બચી શકે: સર્વોચ્ચ અદાલત
ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠેરવ્યા બાદ ફરિયાદી સાથે સમાધાન થાય તો આરોપી જેલથી બચી શકે:…
રહેણાંક સોસાયટીઓમાં પીજી ચલાવવા મુદે પીજી સંચાલકોને હાઈકોર્ટમાં પછડાટ : પીટીશન ફગાવી
અમદાવાદ, તા.3 અમદાવાદ સહિત રાજ્યભરના મોટા શહેરમાં રહેણાંક સોસાયટીઓમાં પેંઇગ ગેસ્ટ ચલાવનાર સંચાલકોને ગુજરાત હાઇકોર્ટ…
આપણે કેવી રીતે જાણી શકીએ કે કોઈ દેશ મંદીની ઝપેટમાં આવી ગયો છે, તેનો સ્કેલ શું છે?
નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર : જે લોકો ભારતની અર્થવ્યવસ્થાને મૃત અર્થવ્યવસ્થા કહે છે તેઓ હવે…
તાંબા પર 50 ટકા ડયુટી: અમેરિકા સામે ભારતનો મોરચો
ભારતે અમેરિકા દ્વારા ચોક્કસ તાંબાના ઉત્પાદનો પર 50% ડ્યુટી લાદવા અંગે વિશ્વ વેપાર સંગઠન (WTO)…
વિદેશી નાગરીકો માટે ગૃહ મંત્રાલયે લાગુ કર્યો નવો કાયદો, હવે આ કામ કર્યું તો સીધા દેશનિકાલ થશે
ભારત સરકારે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવા માટે એક મોટું પગલું…
સુરતમાં બંટી બબલી દંપતીએ 100 દિવસમાં ઊંચા ટકાના વ્યાજે લાલચ આપી કરોડોનું ફૂલેકું ફેરવ્યું
સુરતના શાહ દંપતીએ રોકાણના નામે અનેક લોકો પાસેથી લાખો-કરોડો રૂપિયા પડાવી લીધા છે. દંપતીએ ટૂંક…
OBC અનામત પર ભાજપના MLAનું મોટું નિવેદન: ‘આપણા ભાગની અનામત સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે’
દસાડાના ભાજપના ધારાસભ્ય પી.કે. પરમારે OBC અનામત મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો…