કોરોનાના કપરા કાળમાં જીવના જોખમે દર્દીઓની સેવા – સુશ્રુષામાં જોડાયેલા…
Category: General
ગુજરાના સ્થાપના દિવસે દરેક ગામના ૧૦ યુવાનો સમિતિ બનાવીને સંકલ્પ કરે કે આગામી ૧૫ દિવસમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ બનાવીશું : મુખ્યમંત્રી વિજય રૂપાણી
મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કરાવતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસે…
GJ -18 ખાતે ચા ,સોપારી ,મસાલા ,તમાકુ ,સીગરેટો ના મોં માગ્યા ભાવ આપવાતૈયાર?
GJ-18 એટલે કે ગમે ત્યાં ગુજરાતનો છેડો ગોતવો હોય તો ગુંચ કાઢી આપે એ GJ-18 કહેવાય,…
લે ભાગુઓ સ્મશાનમાં પણ સગાઓને છોડતા નથી
કોરોનાની મહામારીમાં દવાખાનાથી લઇને ફુટવાળાઓએ પણ લૂંટ્યાાાા બાકી રાખ્યું નથી, ત્યારે કબ્રસ્તાન હોય…
ઓક્સિજનની અછત ઓછી થતાં, હોસ્પીટલમાં ૧૦૮ની લાઇન ઘટતાં રાહત
કોરોનાની મહામારીમાં ૧૦ દિવસથી લાઇનો, હોસ્પીટલમાં જગ્યા નહીં, ઓક્સિજન માટે સગાઓની દોડાદોડ અને હોસ્પીટલ સરકારી અને…
ભારતમાં ૧૪ દિવસથી રહેતા તેમના દેશના નાગરીકો પર પ્રતિબંધ કયા દેશે લગાડ્યો વાંચો…
કોરોનાની મહામારીમાં ઘણાજ દેશોએ ભારત સાથે હાલ પૂરતો વિમાની સેવા બંધ કરવામાં આવી છે. ત્યારે…
કોરોનાની મહામારીમાં જજે પોતે સ્મશાનમાં પડાવ નાંખીને માહિતી મેળવી તંત્રના ગાભા કાઢ્યા
માણસનું અંતિમસ્થાન સ્મશાન કહેવાય છે. દરેક દુઃખ અને દરેક સ્થિતિ નો અંત અહીંયા પૂરો…
ઓક્સિજન લેવલ ૮૮ નીચે જાય તો વધારવા આટલું કરો
દેશમાં કોરોનાની મહામારીના લીધે સૌથી અત્યારે વિપરીત પરીસ્થિતી જો દર્દીની હોય તો તે ઓક્સિજન લેવલની છે.…
કોરોનાની મહામારી માં મોટા નેતાઓની બૂમ પણ બૂમ રેગ સાબિત થઈ
કોરોનાની મહામારીમાં અનેક લોકો સંક્રમીત થયા છે. ત્યારે મોટાભાગના જે સંક્રમીત હતા તેમાં સૌથી વદારે…
શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા ૨૫00 જેટલા કોરોના દર્દીઓ ને નિઃશુલ્ક ટિફિન સેવા
ગાંધીનગર શહેરમાં કોરોનાની મહામારીમાં સંપૂર્ણ હોમ કવોરન્ટાઇન દર્દીઓ માટે શિક્ષાપત્રી ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા. ૧૫મી એપ્રિલ,…
Gj 18 ખાતે સંસ્થાઓ કરે સેવા, ગ્રાહકો ખાય મેવા,ઓક્સિજન constaitar ની સંગ્રહખોરી
દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થાઓની કમી નથી, ત્યારે ગુજરાતના GJ-૧૮ ખાતે પણ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી કંપનીઓ…
MLA ની ગાડી માં ઓક્સિજનના બાટલા , પ્રજા જીવ બચાવવા મારે વલખા
ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી કારણે ભારે ખાના ખરાબી થઈ હોય તેમ દરેક હોસ્પીટલ થી લઈને…
માનવજાત માટે માનવમિત્ર બનીને નીચે મુજબના કયા મેસેજ ના કરવાતે વાંચો;
કોરોના વોર્ડ માં કામ કરતા ડોક્ટર્સ તરફથી આવેલ મેસેજ: બધાને એક વિનંતી…
દેશભરમાં ૪૬ આઈએએસ અધિકારીઓને જોઇન્ટ સેક્રેટરી નું પ્રમોશન વાંચો વિગતવાર
રાજકોટ જિલ્લા કલેકટર રહી ચૂકેલા વર્ષ 2004ની બેચના આઈએએસ અધિકારી મનીષ ચંદ્રા અને રાજેન્દ્ર કુમારને પણ…
કોરોના ફેલાય છે કેવી રીતે..?
કોરોના કફ અને ચીકાષવાળી લાળ એકઠી થતી હોય ત્યાં સંક્રમણ કરે છે. કોરોના નાક, ગળુ અને…