‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ 100 દિવસમાં પૂર્ણ કરાશે’:હર્ષ સંઘવીએ કહ્યું-પાલિકાએ 45 દિવસમાં જ 50 ટકા કામગીરી પૂર્ણ કરી, સિંચાઈ વિભાગને ઝડપથી કામ કરવા સૂચના અપાશે

  વડોદરા શહેરના સમા ભરવાડ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી પટમાં ચાલી રહેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું…

બોપલ હિટ એન્ડ રનનો આરોપી ઝડપાયો

બોપલ હિટ એન્ડ રનનો આરોપી ઝડપાયો: બાજુની સીટમાં મોબાઇલ લેવા જતાં એક્સિલેટર દબાઈ જતાં અકસ્માત સર્જાયાનું…

મનપાના ફાયરમેન શહીદ વીર સ્વ. રણજીતજી ઠાકોરના પરિવારને મેયર મીરાબેન પટેલ દ્વારા ૨૫ લાખ તુલસીપત્ર અર્પણ કરેલ

  |GJ-18 મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત નિયત તંત્ર અધિકારીઓ કર્મચારીઓ નગરસેવકો દ્વારા સ્વૈચ્છિક રૂપે…

ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : ૭ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના આરોપીને ડબલ ફાંસીની સજા

  ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૭ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના આરોપીને ડબલ ફાંસીની…

નોકરીયાત કરોડો લોકો માટે ખુશખબર, આવતા મહિને સરકાર આપશે મોટી રાહત!

  કરોડો નોકરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકાર ટૂંક સમયમાં PF ઉપાડની…

આ તારીખથી વાવાઝોડા સાથે ગુજરાતમાં વરસાદ તૂટી પડશેઃ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી

  અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી સમયમાં, ખાસ કરીને તા. ૩૦ એપ્રિલ થી ૮ મે, ૨૦૨૫…

અમે સરકારના તમામ પગલાનું સમર્થન કરીએ છીએ, કોંગ્રેસ સહિતના વિપક્ષોની મોટી જાહેરાત

  નવી દિલ્હી, 24 એપ્રિલ : પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોની યાદમાં ગુરુવારે રાષ્ટ્રીય…

આંતકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીયોને સેક્ટર 11 ખાતે મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચ યોજી

  પહેલગામ આંતકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ, આપવા કેન્ડલમાર્ચ સેક્ટર 11 ખાતે યોજાઇ હતી, ત્યારે…

વેરાવળના ઉબા ગામે કાશ્મીર હુમલાની નિંદા

  વેરાવળ વેરાવળ તાલુકાના ઉબા ગામે આવેલા પ્રાચીન ૐ નાથ મહાદેવ મંદિરે યોજાયેલા સંતસમાગમમાં 250 જેટલા…

આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ

  દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો, જગતમંદિર ખાતે અધિકારીઓ સાથે રીવ્યૂ મિટિંગ બાદ લેન્ડિંગ પોઇન્ટની સુરક્ષા સઘન…

કાશ્મીરમાં જામનગરના 70 પ્રવાસી ફસાયા હોવાનું સામે આવ્યું : તમામ લોકો ડરના માહોલ વચ્ચે સુરક્ષિત

જામનગર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.…

પહેલગામ હુમલામાં 3 ગુજરાતીનાં મોત, ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ : ABVPએ પાકિસ્તાનનું પૂતળું બાળ્યું

  22 એપ્રિલે પહેલગામ હુમલામાં 3 ગુજરાતી સહિત 26 પ્રવાસીનાં મોત બાદ દેશ ગમગીન છે. મોડીરાત્રે…

ગેરકાયદે દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત : ડીસામાં બાંધકામ સ્થળે દુર્ઘટના, બે દીકરીનો આબાદ બચાવ; સુપરવાઇઝર, મજૂરો અને જેસીબી-ડ્રાઇવર ફરાર થઇ ગયા

      ડીસા ડીસામાં બાંધકામ સ્થળે એક દુર્ઘટના સર્જાઇ હતી. ખોદકામ દરમિયાન ગેરકાયદે દીવાલ ધરાશાયી…

J&Kમાં આતંકી હુમલા પર વાંસદાના MLA અનંત પટેલના આકરા પ્રહાર

J&Kમાં આતંકી હુમલા પર વાંસદાના MLA અનંત પટેલના આકરા પ્રહાર: હુમલો કેન્દ્ર સરકારની નિષ્ફળતા; ઇન્ટેલિજન્સ એજન્સી,…

રાજકોટમાં RTEના 220 વિદ્યાર્થીની સ્કૂલ ફેરફારની અરજી : 6 લાખની આવક મર્યાદાનો સરકારે આદેશ ન કરતા વાલીઓમાં અસમંજસ, રહેઠાણ બદલીને લઈ સૌથી વધુ 151 અરજી

રાજકોટમાં RTEના 220 વિદ્યાર્થીની સ્કૂલ ફેરફારની અરજી: 6 લાખની આવક મર્યાદાનો સરકારે આદેશ ન કરતા વાલીઓમાં…