Cng ગેસ પુરાવી નીકળેલી કાર ગાંધીનગરના જૂના સચિવલરના દરવાજા સામે સળગી ઉઠી..

ગાંધીનગરના જૂના સચિવલરના દરવાજા સામે સમી સાંજે કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાર…

14 ફેબ્રુઆરીએ PM મોદી કતારની રાજધાની દોહાની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મીએ સંયુક્ત અરબ અમીરાત એટલે કે UAEની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત દરમિયાન…

સમારોહ સ્થળ-કરસનજીના આંગણે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200 મા જન્મોત્સવ – જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવની ઉજવણીમાં ભાગ લેવા ભારતના…

વિધાનસભાના વર્ષ 2017ના ઉમેદવાર નાથાલાલ પ્રભુદાસ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ

વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધર્યા બાદ વધુ એક ઝટકો વિજાપુરથી કોંગ્રેસને લાગ્યો છે. વિધાનસભાના વર્ષ…

બનાસકાંઠાના દિયોદરના રામભક્તને રામના ધામમાં મોત મળ્યું

અયોધ્યામાં બીજા ગુજરાતીનું હાર્ટ એટેકથી મોત થયું છે. હજી એક દિવસ પહેલા જ આસ્થા ટ્રેનમાં અયોધ્યા…

રાજ્યમાં 13 હજાર શિક્ષકોની ઘટ, કોંગ્રેસ દ્વારા પૂછાયેલા સવાલોના સરકારે જવાબ આપ્યા, 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલતી હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો

ગુજરાતમાં શિક્ષણ સાવ ખાડે ગયું તેના પુરાવા ખુદ ગુજરાત સરકારે વિધાનસભામાં આપ્યા છે. આ સાથે જ…

સ્વામીનારાયણ સંત કેપી સ્વામીએ જાહેરમાં પાકિસ્તાનની જય બોલાવી

હાલમાં જ ભડકાઉ ભાષણ કરનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ગુજરાતમાં ત્રણ કેસ નોંધાયા છે. ત્યારે…

જામખંભાળીયાથી અમદાવાદ આવતી વખતે ATS ની ગાડી બાવળા પાસે એક ટ્રકમાં ઘુસી ગઈ, જાનહાની ટળી…

ગુજરાત એટીએસના પીઆઈ જે.એમ.પટેલ સરકારી કામે સરકારી ગાડીમાં ડ્રાઈવર સાથે જામખંભાળીયા ગયા હતા. ત્યાં કામ પૂર્ણ…

ઇન્દોરમાં એક મહિલાએ ભીખ માંગીને ૪૫ દિવસમાં અઢી લાખ રૂપિયાની આવક કરી

ભીખ માગવાનો ધંધો એકદમ કસદાર છે એમ કહો તો કોઈ વાત નહીં માને, પરંતુ ઇન્દોરમાં એક…

રાજ્યમાં દરરોજ 40થી વધુ અકસ્માતો થઈ રહ્યા છે,..વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો

વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ…

કતારે 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરને મુક્ત કર્યા, જેમાંથી સાત ભારત પરત ફર્યા

કતારે 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરને મુક્ત કર્યા છે. જેમાંથી સાત ભારત પરત ફર્યા છે. તેઓ…

રામ ભક્તોને સુરતથી અયોધ્યા માટે લઈ જતી ટ્રેન પર પથ્થરમારો..

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે સુરતથી અયોધ્યા…

અમદાવાદમાં 36 વર્ષની મહિલા 23 વર્ષના યુવકના પ્રેમમાં પાગલ થઇ, બિચારા પતિને એવું મોત આપ્યું કે રુવાડા ઉભા થઇ જશે

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચોંકાવનારા મામલા સામે આવતા હોય છે, ત્યારે હાલમાં અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા…

ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં અકસ્માત થયો હતો. જેમાં…

રાજ્યના 4 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી કરાઈ , વાંચો લીસ્ટ..

GAS(Jr. scale) transfer-posting notification dt.10-02-2024 (PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક કરો)