સચિવાલય બન્યું ઘરડાઘર, નિવૃત્ત થયા બાદ CMO કાર્યાલય, મહાનગરપાલિકા, બોર્ડ નિગમોમાં ઘૂસણખોરી : મનીષ દોશી

રાજ્યમાં હમણાં એક પરિપત્ર બહાર પડ્યો જેમાં જે અધિકારીઓ કામ ન કરતા હોય તેમને તગેડી મુકવામાં…

મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે પાણી રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો, ભાજપ નગરસેવકોમાં કોબાના નગરસેવકની ઝૂંપડા વાસીઓ માટે ફ્લેટની માંગ

ચાંદખેડાથી ગુમ થયેલ છે,. જો કોઈનો સંપર્ક થાય તો જાણ કરવા વિનંતી…

ઉપરોક્ત ભાઈ શ્રી ચેતનસિંહ છત્રસિંહ વાઘેલા તારીખ 02.10 2023 ના રોજ ચાંદખેડા ગામ થી પોતાનું બાઈક…

કડી, કેનાલમાંથી આ યુવતીની લાશ મળેલ છે, કોઈ વાલી, વારસોએ gj૧૮ પોલીસનો કોન્ટેક્ટ કરવો, કોઈ ઓળખતું હોય તો જણાવો

રાયોટિંગ વિથ મર્ડરનાં પ્રયાસના ગુનામાં પોલીસને ચકમો આપીને નાસી જનાર આરોપી સહિત પાંચ જણાંની ગેંગની દહેગામ પોલીસ દ્વારા મુંબઈથી ધરપકડ

દહેગામના ગણેશ પંડાલમાં કાર પાર્ક કરવાના મુદ્દે બે જુથો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું ખેલવા મામલે દહેગામ પોલીસે…

GJ -1 8માં નિવૃત ડેપ્યુટી સેકશન ઓફિસરનાં ઘરમાં ચોરી

ગાંધીનગરનાં સેકટર – 2/ડી માં રહેતા નિવૃત ડેપ્યુટી સેકશન ઓફિસરનાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરોએ બેડરૂમમાં…

રાજ્યની પાંચ નગરપાલિકાઓને મળશે મોડલ ફાયર સ્ટેશનની સુવિધા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પાંચ નગરપાલિકાઓ નવસારી, બારડોલી, રાજપીપળા લુણાવાડા અને ધોળકામાં નવા મોડલ ફાયર…

માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો, મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું

માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. ગઈકાલથી લાખોની સંખ્યામાં…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે નાગરિકોને તા. ૫ ઓક્ટોબર, ગુરુવારે મુલાકાત માટે મળશે

સામાન્યતઃ અઠવાડિયાના પ્રથમ બે દિવસે એટલે કે સોમવાર અને મંગળવારે નાગરિકો મુખ્યમંત્રીશ્રીને કોઈપણ પૂર્વનિર્ધારિત એપોઈન્ટમેન્ટ સિવાય…

જામીનના કેસની સુનાવણી 48 કલાકમાં થવી જોઈએ, હું પહેલેથી જ આ મુદ્દા પર કામ કરી રહી છું : જસ્ટિસ સુનીતા અગ્રવાલ

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે તેઓ જામીનના કેસોમાં ‘નિયમ…

પાકિસ્‍તાનમાં એક કિડનીને એક-એક કરોડમાં વેચવામાં આવી, ૩૨૮ લોકોની કિડની કાઢી હોવાનો ખુલાસો

પાડોશી દેશ પાકિસ્‍તાન હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. ત્‍યાંના લોકો ગરીબી અને ભૂખમરાથી તડપી…

નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 31 લોકોના મોત બાદ હવે ઔરંગાબાદની સરકારી હોસ્પિટલમાં 8 દર્દીઓના મોત

મહારાષ્ટ્રની હોસ્પિટલમાં આજકાલ મોતનું તાંડવ ચાલી રહ્યાંનું લાગી રહ્યું છે. ગઈ કાલે નાંદેડની સરકારી હોસ્પિટલમાં 12…

બિનકાર્યક્ષમ અને અપ્રમાણિક અધિકારીઓને ઘરભેગા કરવાનો તખ્તો તૈયાર, હવે સરકાર 50 થી 55 વર્ષના અધિકારીઓને વહેલું રીટાયરમેન્ટ આપી શકશે

ગુજરાત સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા સુધારવા માટે બિનકાર્યક્ષમ અને અપ્રમાણિક અધિકારીઓને ઘરભેગા કરવાનો તખ્તો તૈયાર કરી…

અંબાજી મંદિરમાં મોહનથાળ ખાવા લાયક ન્હોતો એ હવે ખબર પડી

અંબાજી મંદિરની ઓળખ એટલે મોહનથાળ. મોહનથાળના પ્રસાદને યથાવત રાખવા માટે અનેક લોકો જંગે ચઢ્યા હતા. ત્યારે…

દિલ્હી-NCRમાં 4.6 અને 6.2ની તીવ્રતાનાં ભુકંપનાં બે આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

મંગળવારે બપોરે 2.53 કલાકે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની…