Category: Main News
જૂની પેન્શન યોજનાની માંગ સાથે દિલ્હીના રામલીલા મેદાનમાં સરકારી કર્મચારીઓની કૂચ
ATEWA અને NMOPS સાથે સંકળાયેલી સંસ્થાઓ જૂની પેન્શન યોજનાની માંગ સાથે આજે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં…
તુર્કીએની રાજધાની અંકારામાં સંસદ નજીક આત્મઘાતી હુમલો
તુર્કીએની રાજધાની અંકારામાં રવિવારે થયેલા એક આત્મઘાતી હુમલામાં એક બોમ્બરે સંસદની નજીક પોતાની જાતને ઉડાવી દીધી…
નવરાત્રીને લઈ તૈયારીઓ પુરજોશમાં, ચણીયા ચોલી ની ધૂમ ખરીદી, વેપારીઓ ગેલમાં..
દેશભરમાં નવરાત્રીને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ગરબાએ પરંપરાગત નૃત્યનો પ્રકાર છે. જેના માટે ગુજરાત…
વર્ગ -2 અને વર્ગ -3 નાં અધિકારીઓની બદલી, જુઓ ગુજરાતમાં કોની ક્યાં બઢતી સાથે બદલી
DILR (બદલી નું લિસ્ટ જોવા માટે ઉપર આપેલી લિંક પર ક્લિક કરો) ગુજરાત રાજ્યના ગાંધીનગરની કચેરી…
મોટો માણસ ક્યારે થાય જ્યારે તેની પાછળ કામ કરનાર લોકો હોય, બાકી અમારા રાજકારણમાં શું હોય છે કે હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે, તમે બીજાને આગળ લાવજો
કડી શહેરમાં નાની કડી રોડ ઉપર આવેલ 27 સમાજ સરદાર યુવક મંડળની ઓફિસ ખાતે રક્તદાન શિબિર…
અમદાવાદના સ્પા વિવાદ બાદ હર્ષ સંઘવી બોલ્યા, સ્પામાં ચાલતાં ગોરખ ધંધા બંધ કરાશે
અમદાવાદના સ્પા વિવાદ બાદ ગૃહપ્રધાને મોટું નિવેદન આપ્યું છે. એક જાહેર કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ગેરકાયદે સ્પા…
રાજકોટના જેતપુરના રાજવી ચાપરાજ વાળાના વંશજ મહિપાલ વાળા સાહેબનું નિધન
રાજકોટમાંથી આજે વધુ એક દુ:ખના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના જેતપુરમાંથી પીઠડીયાના છેલ્લા રાજવી સાહેબનું…
સ્વચ્છતાથી ભીતર અને બહાર પવિત્રતા પ્રગટે છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, હવેથી ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને,…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તારમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ…
વડાપ્રધાનશ્રીના સ્વચ્છતાના આહવાનને નવી પેઢીએ પોતાનો ‘જીવન મંત્ર’ બનાવ્યો : શંકરભાઈ ચૌધરી
દેશભરમાં ‘૦૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ કલાકે સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાન માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ…
વડાપ્રધાન મોદીના આહ્વાન પર દેશભરમાં નેતાઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો,ગૃહમંત્રી અમિત શાહ,CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતે કરી સ્વચ્છતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર રવિવારે દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ શરૂ થયો છે. દેશભરમાં…
શહેરમાં ચેઈન સ્નેચિંગ, ચોરીની બૂમ, એલસીબી એ પકડી મોટી લૂમ, સિખલીગર ગેંગ જબ્બે..,
LCB-2 GHARFOD DETECTION PRSSS NOTE 30-09-2023 ( પ્રેસનોટ વાંચવા ઉપર આપેલી લિંક ક્લિક કરો)
બોમ્બે હાઈકોર્ટે ડબલ મર્ડર કેસમાં આરોપીને જામીન આપ્યાં, કહ્યું પેન્ડિંગ કેસમાં આરોપીને જાજો સમય જેલમાં પુરી ના શકાય
બોમ્બે હાઈકોર્ટે ડબલ મર્ડર કેસમાં આરોપીને જામીન આપતાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિને અનિશ્ચિત સમય માટે…
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કરી એન્ટ્રીનો નિયમ કરો; રાજકોટમાં આવેદન અપાયું
હાલમાં પિતૃપક્ષના દિવસો ચાલી રહ્યા છે, જેના થોડા સમય પછી જ નવરાત્રિનો તહેવાર ઉજવાશે. જો કે…