ગુજરાતનાં પૂર્વ સાંસદ તથા MLA રહેલા પીઢ નેતાનું અવસાન

ગુજરાતમાં 5 વખત MLA રહેલા અને એક વખત સાંસદ તરીકે ચૂંટાયેલા તથા કેબિનેટ મંત્રી જેવા હોદ્દાપર…

ભાજપના પ્રદેશ પ્રમુખ CRપાટીલ, મીડિયા ઇન્ચાર્જ ભરત પંડ્યાનો રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપી

ભજપના પ્રદેશપ્રમુખ CR પાટીલ ધ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રવાસ ખેડયો હતો, ત્યારે આ પ્રવાસમાં પ્રદેશ પ્રમુખ…

રાજ્યના નાગરિકોમાં કોરોના ટેસ્ટ માટે જનજાગૃતિ લાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વયં સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના ટેસ્ટીંગ માટે રાજ્યના સૌ નાગરિકો પ્રજાજનોને સ્વયંભૂ આગળ આવી ટેસ્ટ કરાવવા અપિલ…

પાટીલનો સપાટો : ભાજપના 38 નગરસેવકો સસ્પેન્ડ થી ખડભડાટ

ગુજરાતમાં નવા વરાયેલા CR પાટીલે પાવરફૂલ પરચો બતાવી રહ્યા છે, દરેક વખતે પાર્ટીને દબડાવતા અને પોતાની…

ભાજપમાં પ્રદેશ કક્ષાએ મંત્રી, ધારાસભ્યો, સાંસદોને સ્થાન મળવાની સંભાવના ખુબજ ઓછી

ભાજપ કમલમ (કોબા) ખાતે નવા પ્રદેશ પ્રમુખ CR પાટીલે ચાર ચાંદ લગાવી દીધા હોય તેમ મંત્રીઓને…

મુખ્યમંત્રી સહિત રાજ્યના 21 મંત્રીઓ, 8 ચેરમેન, 30 પદાધિકારીઓ અને જીલ્લા મથક એ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો પ્રચાર કરવા જણાવ્યું

ગુજરાતમાં ભાજપના એક હથ્થુ શાસન ૨૫ વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે પ્રજાના કામો થયેલ વિકાસ પણ…

કાર્યકરોના કામનો મારો, ગઈ કાલે કૌશિકભાઈ, આજે જયદ્રથસિંહનો વારો

ગુજરાતમાં નવા વરાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ ધ્વારા કાર્યકરોના કામ થતાં ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી…

મુખ્યમંત્રી વિજયરૂપાણી એ ગણેશ ચતૃથી પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ અપનાવ્યો  

ગણેશ ચતૃથિનો આ ઉત્સવ ગુજરાતમાં ઉમંગ ઉલ્લાસ થી સૌ  મનાવે છે. ખાસ કરીને વડોદરા સુરત વલસાડ …

ભારતનું રાસ્ટ્રીયપક્ષી મોર, ત્યારે ધ્વારકાધીશ એવા કૃષ્ણનું પણ લાડકું વાહક જ ગણાય છે, ત્યારે ખીસકોલીને પણ…

કોરોનાની ચેઈનમાં કૈલાશદીદી કોરોનાના ઝપટે ચઢ્યા

રાજયમાં કોરોનાની મહામારીના કારણે દિનપ્રતિદિન કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે 15મી ઓગસ્ટના રોજ ગાં.મનપા…

કોરોનાની મહામારીની ચેઇન પૂર્વ મંત્રી, રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય, મેયર, શહેર પ્રમુખ ક્વોરોન્ટાઈન?

ગાંધીનગર મહાનગરપાલિકા ધ્વારા 74માં સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા કુડાસણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં…

કાર્યકરોથી ભાજપ વટવૃક્ષ બન્યું છે, કાર્યકરોની દરેક સમસ્યા કમલમ ખાતે દરેક મંત્રીને સાંભળવી પડશે : સીઆર પાટિલ

ગુજરાતમાં ૨૫ વર્ષથી એકહથ્થુ શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા…

સગીર યુવતીઓની લગ્નની ઉમર 18 વર્ષની જગ્યાએ 21 વર્ષ કરવામાં આવશે તેવી વાતના સંકેત PM મોદીએ આપ્યા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા દેશમાં હિતલક્ષી અનેક નિર્ણયો લીધા છે. ત્યારે અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતા…

અમદાવાદમા 3 વ્હીલર કે બેટરીથી ચાલતા વાહન ચાલકોએ તેમનો આધારપૂરવો આપવો પડશે : કમિશ્નર

ગુજરાતનું શહેર અમદાવાદ ઘણા જ સમસ્યાઓથી સર્જાયેલું છે, ત્યારે અગાઉ બનેલા બનાવના કારણે પોલીસ અત્યારથી ચોકનની…

74માં સ્વાતંત્ર્ય દિને રાજયપાલશ્રી ધ્વારા ધ્વજવંદન અને વૃક્ષારોપાણ કરવામાં આવ્યું.

ભારતના સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટ (આજ) રોજ ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રત રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન…