વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં…
Category: Main News
ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નેતૃત્વ કરશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૩, શનિવારના રોજ ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે વિકસિત ભારત…
વન્ડરલા પાર્ક એન્ડ રિસોર્ટ્સ ₹350 કરોડના ખર્ચે ગુજરાતમાં એક એમ્યુઝમેન્ટ પાર્ક સ્થાપશે, 1000 લોકો માટે રોજગારીની તકો ઊભી થશે
ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસામાં રહેલી પ્રવાસન ક્ષમતાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર વિવિધ પહેલ…
મને સમજાવો, દેખાડો અને કહો કે, હવે આ મેટ્રોનું કામ કેટલું બાકી છે અને ક્યારે પુરું થશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફૈઝ -૨ મોટેરા થી ગાંધીનગર ના રૂટ પર સી -૨ પ્રોજેક્ટના…
અમદાવાદમાં રૂ.૨૫,૦૦૦ ની લાંચ લેતા એ. એસ. આઈ. ઝડપાયો
*એ.સી.બી. સફળ ટ્રેપ* *ફરીયાદીઃ* – એક જાગૃત નાગરીક *આરોપી* : – મહિપતસિંહ તખ્તસિંહ બારડ , એ.…
ગુજરાતમાં કોંગ્રેસે દસ જિલ્લાના પ્રમુખોની કરી નિમણૂક ,… વાંચો લિસ્ટ
અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક અમરેલી જિલ્લા…
નશાબંધી વિભાગના વિવાદિત ઈન્સ્પેક્ટર મેહુલ ડોડીયાને નશાના ધંધામાં મોટો લાભ દેખાતો હોવાથી તેણે રાજીનામું ધરી દીધું
ગાંધીના ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર જ છે તેવું હાલની સ્થિતિ જોતા કહી શકાય. ગાંધીનગરમાં…
રાજસ્થાનના ‘ યોગી ‘ , બાબા બાલકનાથની મુખ્યમંત્રીપદે પસંદગી
રાજસ્થાનના મુખ્યમંત્રીપદે બાબા બાલકનાથની પસંદગી થયાનું અને બે નાયબ મુખ્યમંત્રી પણ બનાવાયા છે તેવું જાણવા મળે…
પાટીદાર સમાજનાં યુવાનો અવળા માર્ગે છે, ડૂપ્લિકેટ અધિકારીઓના કેસમાં પકડાયેલા આરોપીઓમાં 50 ટકા પાટીદાર યુવાનો : મનહર પટેલ
પાટીદાર અને કોંગ્રેસ નેતા મનહર પટેલે પાટીદાર સમાજના અગ્રણીઓને એક પત્ર લખ્યો છે. જેમાં સમાજના યુવાનોમાં…
ગાંધીનગર મહાનગર પાલિકાને વિશેષ દરજ્જો આપી નાગરિકોને સીધા કરવેરામાંથી મુક્તિ આપો : શહેર વસાહત મહાસંઘ
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષ 2024 – 25 બજેટ અંદાજપત્રમાં શહેરનાં વિકાસ સંદર્ભે પ્રજાજનો પાસે સૂચનો…
ગૃહ રાજ્ય મંત્રી ગાંધીનગર બસ ડેપોની ઓચિંતી મુલાકાતે
એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં 2જી ડિસેમ્બરથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન…
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં 17 જેટલા નાયબ કલેક્ટરોની બદલીના આદેશ
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં 17 જેટલા નાયબ કલેક્ટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના…
ઉત્તરપ્રદેશમાં આશરે 80 મદરેસાઓને છેલ્લા બે વર્ષમાં ઘણા દેશોમાંથી અંદાજે 100 કરોડ રૂપિયાનું દાન મળ્યું
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ઉત્તરપ્રદેશમાં આશરે 80 મદરેસાઓને 100 કરોડ રૂપિયાના ભંડોળ મળવા બાબતે તપાસ હાથ ધરી…
ગુજરાતની ATSની ટીમે ગોધરા અને અન્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ISIS અને પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતાં પાંચ લોકોની ધરપકડ કરી
કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટના આધારે ગુજરાતની ATSની ટીમે ગોધરા અને અન્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન…