જામનગર એરફોર્સ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનું ઉષ્માભર્યું સ્વાગત : રાષ્ટ્રપતિએ આજે દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી

જામનગર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. ત્યારે જામનગર એરફોર્સ ખાતે તેઓએ ટૂંકું રોકાણ…

AMC 1 ના પૂર્વઝોનમાં એસ્ટેટ અને નગર વિકાસ દ્વારા મુખ્ય રસ્તાઓના દબાણો તથા હોર્ડિંગ્સ દૂર કરાયા

અમદાવાદ AMC 1 ના પૂર્વઝોનમાં એસ્ટેટ અને નગર વિકાસ દ્વારા વિરાટનગર વોર્ડમાં એસ.પી.ઓફિસ થી ફુવારા સર્કલ…

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે અંતિમ દિવસે વિધાનસભાના પ્રાંગણમાં 179 ધારાસભ્યોનું ફોટો સેશન કરાયું

  આ ફોટો સેશનમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને કોંગ્રેસના ધારાસભ્ય…

રાજ્યમાં આવતીકાલથી બોર્ડની પરીક્ષા : પરીક્ષાને લઈ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું 

    આજે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકશે : પરીક્ષા કેન્દ્ર આસપાસ 100 મીટરમાં 4થી વધુ…

મા-બાપ અને વરિષ્ઠ નાગરિક ભરણ-પોષણ અને કલ્યાણ અરજદારોને અરજી માટેનું ફોર્મ સરકારી ચાવડી ખાતેથી ઉપ્લબ્ધ બનાવવા માટે અમદાવાદ કલેક્ટરની સૂચના 

    અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અમદાવાદ મા-બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ અધિનિયમ-…

પિરાણામાં ૫૫ લાખ મેટ્રીક ટનથી વધારે કચરાને પ્રોસેસ કરી ૩૫ એકર જેટલી અજમેરી ડમ્પ સાઇટની જગ્યા ખુલ્લી કરાઇ : હિતેશ બારોટ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ   ૧૬ કરોડથી વધુના વિકાસ કામોને મંજૂરી અપાઇ અમદાવાદ આજે સ્ટેન્ડિંગ…

લોકશાહી ની પ્રણાલી મુજબ વિપક્ષને વિવિધ કમિટીઓમા સ્થાન આપવા માંગ

  અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડીંગ કમિટી સહિત કમિટીઓમાં કોંગ્રેસના કોર્પોરેટરોનો પણ સમાવેશ કરવા માટેની…

સરકારી શાળાઓમાં ભાજપ દ્વારા આચરાઈ રહેલા એડમીશન ગોટાળાને ઉજાગર કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને અધિકાર મળી રહે માટે ‘આપ’ નેતા રાકેશ હિરપરાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનું શાંતિપૂર્ણ પ્રદર્શન

          સુરત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના સદસ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું હતું…

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા અમદાવાદના વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત લેતા અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલે

  અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે   અમદાવાદ યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાયેલા અમદાવાદના વિદ્યાર્થીઓના…

પરશોત્તમ રૂપાલાની આગેવાનીમાં બે દિવસીય સાગર પરિક્રમા-2022ના પ્રથમ ચરણનો 5મી માર્ચે માંડવીથી પ્રારંભ

  કેન્દ્રીય મત્સ્ય પાલન મંત્રી પરશોત્તમ રૂપાલા અને રાઘવજી પટેલ   સાગર પરિક્રમા-2022 ખારવા અને માછીમાર…

SGST વિભાગ દ્વારા ૪૨ કોટન જીનીંગ મીલ અને ઓઇલ મીલ વેપારીઓના સ્થળોએ ઇન્સ્પેક્શનની કાર્યવાહી

અમદાવાદ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સમયાતરે જુદી-જુદી કમોડીટીમાં સિસ્ટમ બેઝ્ડ એનાલીસીસ તેમજ માર્કેટ ઈંટેલિજંસ આધારીત ટેક્ષનુ…

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે આંતરિક વિવાદના કારણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું 

હવે કોંગ્રેસના નેતા જયરાજસિંહ ભાજપમાં જાય તેવી અટકળો તેજ, તેવો દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રીના સંપર્કમાં છે…

ખેડૂતો પાસેથી ચણા, તુવેરની ટેકાના ભાવે ખરીદી ૯૦ દિવસ સુધી કરાશે : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી

ગાંધીનગર રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં…

વી.એસ. હૉસ્પિટલનું ૨૦૨૨-૨૩ વર્ષ માટે ૧૮૪.૮૩ કરોડનું અંદાજપત્ર રજુ કરાયું

અમદાવાદ આજે જમાલપુર amts ખાતે પત્રકાર પરિષદ યોજી મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ…

AMTSનું વર્ષ 2022-23નું રૂ. 7 કરોડના સુધારા સાથે  રૂ. 536.14 કરોડનું બજેટ મંજુર કરાયું

  અમદાવાદ અમદાવાદમાં સિનિયર સીટીઝન અને કોરોનામાં જે બાળકના માતા કે પિતા મૃત્યુ પામ્યા હોય તે…