તપાસ પંચ ત્રણ માસમાં રાજ્ય સરકારને સમગ્ર ઘટનાનો અહેવાલ સુપ્રત કરશે : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત તા. 6 ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે આઠ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં…

પ્રધાનમંત્રીશ્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંદર્ભે વિડીયો કોન્ફરન્સથી  બેઠક યોજી

-: વિજયભાઇ રૂપાણી :-               રાજ્યનો પેશન્ટ રિકવરી રેઇટ ૭૬ ટકાથી વધુ               ગુજરાતની વસ્તીના સાપેક્ષમાં…

શ્રેય હોસ્પિટલ સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ માટે નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઈન્કવાયરી માટે રાજ્ય સરકારનો નિર્ણય

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,  અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તા.૬ ઓગસ્ટના મધરાતે લાગેલી આગની ઘટનાને મુખ્યમંત્રી…

રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે

પેય, જળ અને સ્વચ્છતા વિભાગ, જળશક્તિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત “ગંદકી મુક્ત…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા CM ડેશબોર્ડના માધ્યમથી ગીર જંગલના કર્મયોગીઓ સાથે એશિયાટિક લાયન અંગે તલસ્પર્શી સંવાદ યોજાયો

સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતમાં વસતા એશિયાટિક લાયનના સંવર્ધન અને તેના વારસાના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ…

પોલીસને પુરાવાના યોગ્ય એકત્રીકરણમાં મદદ અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

આજે કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં…

ગાંધીનગર ખાતે નાબાર્ડ ની બેઠકમાં online વડાપ્રધાન મોદીએ જયેશ રાદડીયાને યાદ કર્યા

ગાંધીનગર ખાતે આજે નાબાર્ડના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લાઈવ સેશન દરાયાન રાજયના યુવા કેબીનેટ મંત્રી…

સિમેન્ટીયા બટાકા, પહાડી બટાટાનું નામ એવા ભેળસેળિયા બટાટા

દૂધ દહી અને પનીર જેવી વસ્તુઓમાં મોટા ભાગે જોઇએ તો ભેળસેળ પકડાઈ જતી હોય છે જો…

દૂધસાગર ડેરીમાં ઘીના મામલે A.C કેમ નામનું ઓઇલ ભેળવતા હોવાનો ખુલાસો

દેશમાં આરોગ્ય સ્થાને ચેડાં કરતાં તત્વો સામે કડક હાથે કડો લાવવાની જરૂર છે, ક્વોલિટીના નામે હવે…

રાજસ્થાનમાં સત્તાનું જોર ચરમ સીમાએ ભાજપના ૧૫ એમ.એલ.એ ગુજરાતમાં

રાજસ્થાનના રાજકીય ઘમાસાણ વચ્ચે રાજસ્થાનના 15 ધારાસભ્યોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. જે ધારાસભ્યો ગુજરાત આવ્યા છે.…

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તંત્રવાહકો અને જનપ્રતિનિધિઓ સાથે ભાવનગર શહેર અને જિલ્લાની કોરોના સંક્રમણ અને સારવાર સંદર્ભે સમીક્ષા બેઠક 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ભાવનગર માં  જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને…

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત ૨૪ કલાકમાં 11 ના મૃત્યુ

કોરોનાની મહામારી ને કારણે અમદાવાદ સુરત વડોદરા ભાવનગર અને હવે રાજકોટમાં કહેર મચાવ્યો છે સૌરાષ્ટ્રનું હબ…

જંગલો ની કેર રાખવી જરૂરી અહીંયા તમામ ઔષધિ મળી રહે છે લીલાબેન અંકોલિયા

છોટાઉદેપુરના ફતેપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે આયોજીત 71માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત સૌને…

બનાસકાંઠાના દિયોદર ખાતે અધિક મદદનીશ ઇજનેર 42 હજારની લાંચમાં ACBના ઝપેટ ચઢ્યા

દેશમાં ભ્રસ્ટાચારનાં કેસો સતત વધી રહ્યા છે, રોજબરોજ ACB ના કેસોની સંખ્યામાં વધારો અને આબાદ રીતે…

પ્રાઈવેટ ટ્યુશન ક્લાસીસોના આવનારા સમયમાં ડાકલા વાગશે? અબજોનો બીઝનેસ ચોપટ થાય તેવી શક્યતા : સૂત્રો

દેશમાં પ્રાઈવેટ થી લઈને સરકારી શાળાઓમાં બાળકો ભણ્યા બાદ ટ્યુશન ક્લાસીસોની ફેશન થઈ ગઈ છે, ત્યારે…