રાજકોટ તારીખ ૭ જૂન – રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની મકાન,…
Category: Politics
ગુજરાતમાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો ભાજપના કાર્યકરો કરતાં ચઢીયાતા સાબિત થઈ રહ્યા છે
ગુજરાતમાં વર્ષોથી એક કારણે સાંભળવા મળ્યું છે કે ગુજરાતમાં બે પાર્ટી જ ચાલે અને ત્રીજાે મોરચો…
શ્રી ઉદયભાઇ કાનગડ (ભા.જ.પ. અધ્યક્ષશ્રી ઓ.બી.સી. મોરચો, ગુજરાત પ્રદેશ) ના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ
પ્રકૃત્તિ ના પ્રેમ નું મમત્વ એટલે ફૂલ ફળપત્તા ને વૃક્ષ, માં પ્રકૃત્તિ ના જતન અને…
રાજ્ય સરકાર પર્યાવરણ રક્ષા માટે પવન-સૌરઊર્જા-ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ પર વિશેષ ફોકસ કરી રહી છે :- વિજય રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અહેવાલ અને સ્ટેટ એકશન પ્લાનનો વિમોચન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત…
CM અમરિંદર સિંહે પાડી દીધો ખેલ, પાર્ટીમાં ઘમાસાણ વચ્ચે AAPના 3 MLA કૉંગ્રેસમાં સામેલ
ઘરેલૂ રાજકીય સંકટથી ઝઝૂમી રહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે એકવાર ફરી પોતાની રાજકીય સમજની ધાર…
શિક્ષણ મંત્રાલય TET પરીક્ષાની માન્યતા સાત વર્ષથી વધારીને આજીવન કરી
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ની માન્યતા સાત વર્ષથી વધારીને આજીવન કરી દેતા શિક્ષક…
કેન્દ્ર સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે રિપોર્ટ જાહેર કર્યો Top – 5 મા કયા રાજ્યો વાંચો….
ભારત સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે સતત વિકાસના લક્ષ્યો પર પોતાનો ત્રીજો રિપોર્ટ જાહેર કર્યો છે.…
વી.વાય.ઓ. એ ગુજરાતમાં રૂ. ૭ કરોડના ખર્ચે ર૯ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરી સમયની માંગ મુજબનું જન સેવાકાર્ય કર્યુ છે- ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત નવ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મોરબીના રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નિર્મિત જીલ્લા પંચાયત ભવનનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર…
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને-નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કોર કમિટીએ સર્વગ્રાહી રાહત સહાય પેકેજ મંજૂર કર્યું
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો…
રાજ્યમાં ૮૦૦ થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત : આજે નવી પચીસ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી
નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય…
કોરોનાની બીજી ઘાતક લહેરમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ શુકનીયાળ, નસીબવંતા સાબિત થયા
રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે ૬૫ વર્ષ ની વયે નિતિનપટેલ પ્રથમ…
રાજ્યમાં ૨૫૦થી વધારે ઉદ્યોગ કાળો ના કોરોના થી મૃત્યુ થતાં પ્લોટ વેચાણ ટ્રાન્સફર કરવા મંડળ દ્વારા રજૂઆત
કોરોના સંક્રમણ સમયમાં રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં આવેલા એકમો ચલાવતા ઉદ્યોગપતિ કે સંચાલકોના પરિવારની હાલત કફોડી બની…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિમણૂંક પત્રો એનાયત કર્યા-શિક્ષણ મંત્રીશ્રી-શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલા ર૯૩૮ શિક્ષણ સહાયકોને…
તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ-અમરેલી-ભાવનગરના જિલ્લા કલેકટરો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને…