માણસાના ઇટાદરા ગામ ખાતે બાલમંદિર અને પ્રિ-પ્રાયમરી સ્કૂલના ( ઇંગ્લીશન મીડિયમ)ના નવનિર્મિત ભવનનું ઉદ્દધાટન આજરોજ નાયબ મુખ્ય મંત્રીશ્રીના હસ્તે કરાયું

માણસા તાલુકાના ઇટાદરા ગામ ખાતે શેઠશ્રી સી.એલ.કેળવણી મંડળ સંચાલિત સંતોકબા કાળીદાસ પટેલ બાલમંદિર અને હીરાબેન કાન્તિલાલ…

ઊંઝા ઉમિયાધામથી પરષોત્તમ રૂપાલાએ જન આર્શીવાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. ઊંઝા ઉમિયાધામથી તેમણે યાત્રાની શરૂઆત…

ગેસ સીલીન્ડરમાં રૂ. ૨૫ના જંગી વધારાથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર ઃ મનીષ દોશી

ગુજરાતના ૧૦ લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોની મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર…

લેન્ડ ગ્રેબરો-ભુમાફિયાઓની શાન ઠેકાણે લાવવા લેન્ડ ગ્રેબિગ કાયદા હેઠળ રાજયમાં 345 FIR દાખલ : મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ

345 અરજીઓમાં FIR દાખલ : 190 જેટલા ગુનાઓમાં ચાર્જશીટ દાખલ અને 190 જેટલા કેસો નામદાર સ્પે.…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની કિસાનો-ખેડૂતો પ્રત્યેની સંવેદના

ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતીમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ…

રૂા. ૭ર કરોડના ખર્ચે પાલનપુર અને ધાનેરા રેલ્વે ઓવરબ્રીજનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘સૌનો સાથ,…

કોરોનાથી બચવા અનેકવિધ મોદી સરકારની પહેલ

દેશમાં કોરોનાની મહામારી તેમાં બીજી લહેર બાદ સરકાર ખુબ જ ચિંતિત બની છે .ભારતમાં કેરળ, મહારાષ્ટ્ર…

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વલસાડના કલગામ ખાતે રાજ્યકક્ષાનો 72મો વન મહોત્સવ-2021 યોજાયો

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સહિત  મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું આ પ્રસંગે  સાંસદ શ્રી કે.સી. પટેલ,ધારાસભ્ય સર્વશ્રી…

GJ-5 ની આ પાર્ટીની કાર્યકર્તા એ પક્ષના જ મહામંત્રી ના ત્રાસથી કેડસ્પાની 20 ગોળી, ડાબા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ

દેશમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતથી લઈને અનેક વિવિધ સરકાર પ્રયાસો કરી રહી છે ત્યારે હવે…

GJ-1 એવી સિવિલ કિડની હોસ્પિટલને 100 કરોડનું માતબર દાન આપનાર નું નામ રામભરોસે ?

દેશમાં ઘણા જ દાનવીરો છે, જે દાન આપે પણ પોતાનું નામ ગુપ્ત રાખવા માંગતા હોય છે…

મુખ્યમંત્રી શહેરી વિકાસ માટે રૂપિયા 250 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવાની સિદ્ધાંતિક મંજૂરી આપી છે; મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આઉટગ્રોથ…

કોંગ્રેસના વધુ એક નેતા ભરતસિંહ સોલંકીનું પણ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ

છેલ્લાં કેટલાંય દિવસોથી કોંગ્રેસ અને ટ્વિટર વચ્ચેનો વિવાદ વધારે વકર્યો છે. એક પછી એક નેતાઓના ટ્વિટર…

રૂપાણી સરકારની સૌથી મોટી જાહેરાત, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર્સને ૧૫ ટકા ઓછી કપાત આપવાની રહેશે

          રાજ્ય સરકારે પાંચ વર્ષ પૂર્ણ થતાં રવિવારે શહેરી જનવિકાસ સુખાકારી દિવસ…

વિધાનસભાની ચૂંટણી 2022 : વન બંધુ કલ્યાણ યોજના 2 દ્વારા ભાજપ આદિવાસી વોટબેંકને મજબૂત બનાવશે

  રાજ્ય સરકાર અને શાસક પક્ષના રાજ્ય એકમ દ્વારા સૂચિત રૂ. 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ…

શહેરના અલગ અલગ ઝોનમાં ભાજપનો બીજી ઓગસ્ટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે*

    સરકારની યોજનાકીય લાભો અને સહાયતા વિશેની વ્યક્તિગત પ્રશ્નોત્તરીઓ ઉપરના નિકાલ કરાશે.   અમદાવાદની જનતા…