રોજગારવાન્છું યુવાઓ અને નોકરીદાતાઓ માટે અનુબંધમ પોર્ટલ

તા.૦૬/૦૮/૨૦૨૧ના રોજ માન.મુખ્યમંત્રીશ્રી,ગુજરાતના વરદ હસ્તે “અનુબંધમ” નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. શ્રમ અને રોજગાર વિભાગ,ગુજરાત સંચાલિત…

સરકારી જમીનો ખુલ્લી કરવા માટે કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર  સંદિપ સાગલેનો આદેશ  

          અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ સરકારી જમીનો ખુલ્લી…

“સૌને મળે અન્ન,ભૂખ્યું ના સૂવે કોઈ જન” GJ-18 ખાતે ભાજપ દ્રારા અનાજની કીટનું વિતરણ કરાયું

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માધ્યમથી તૈયાર કરાયેલ…

GJ-18 કમલમ’, સેક્ટર-૨૧ ભાજપ કાર્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની…

રાજ્ય વેરા ભવન-અમદાવાદના નવિનીકૃત મકાનનું લોકાર્પણ

રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ પત્રકારો સાથેના સંવાદમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ઊદ્યોગકારો-ઔદ્યોગિક વસાહતોને કોવિડ19ની બીજી લહેરની અસરથી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના-કોવિડ 19ની બીજી લહેર બાદ રાજ્યના ઊદ્યોગકારો, MSME એકમોને આ બીજી લહેરની આર્થિક…

અમદાવાદ મેમનગર ના રાજમાર્ગનુ નવનીતભાઈ પટેલ માર્ગ તરીકે નામાભિધાન કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

          અમદાવાદ શહેરમાં હજારો લોકોના “ઘરના ઘરનું” સ્વપ્ન જેણે પૂર્ણ કર્યું છે, જેણે…

વિકાસના પાયામાં શિક્ષણનો મહત્‍વનો ફાળો છે -મુખ્‍યમંત્રી વિજય રૂપાણી

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે વિકાસના પાયામાં શિક્ષણનો મહત્વનો ફાળો છે.શિક્ષણ વિના વિકાસ શક્ય…

૨૦૨૫ સુધીમાં દેશમાં દરેક ઘરમાં લાગશે પ્રીપેડ સ્માર્ટ મીટર

            પાવર મીનીસ્ટ્રીએ આખા દેશમાં સ્માર્ટ મીટર લગાવવાની ડેડલાઇન નક્કી કરી…

માણસાના ઇટાદરા ગામ ખાતે બાલમંદિર અને પ્રિ-પ્રાયમરી સ્કૂલના ( ઇંગ્લીશન મીડિયમ)ના નવનિર્મિત ભવનનું ઉદ્દધાટન આજરોજ નાયબ મુખ્ય મંત્રીશ્રીના હસ્તે કરાયું

માણસા તાલુકાના ઇટાદરા ગામ ખાતે શેઠશ્રી સી.એલ.કેળવણી મંડળ સંચાલિત સંતોકબા કાળીદાસ પટેલ બાલમંદિર અને હીરાબેન કાન્તિલાલ…

ઊંઝા ઉમિયાધામથી પરષોત્તમ રૂપાલાએ જન આર્શીવાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. ઊંઝા ઉમિયાધામથી તેમણે યાત્રાની શરૂઆત…

ગેસ સીલીન્ડરમાં રૂ. ૨૫ના જંગી વધારાથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર ઃ મનીષ દોશી

ગુજરાતના ૧૦ લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોની મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર…

લેન્ડ ગ્રેબરો-ભુમાફિયાઓની શાન ઠેકાણે લાવવા લેન્ડ ગ્રેબિગ કાયદા હેઠળ રાજયમાં 345 FIR દાખલ : મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ

345 અરજીઓમાં FIR દાખલ : 190 જેટલા ગુનાઓમાં ચાર્જશીટ દાખલ અને 190 જેટલા કેસો નામદાર સ્પે.…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની કિસાનો-ખેડૂતો પ્રત્યેની સંવેદના

ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતીમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ…

રૂા. ૭ર કરોડના ખર્ચે પાલનપુર અને ધાનેરા રેલ્વે ઓવરબ્રીજનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘સૌનો સાથ,…