હવે રૂપિયા ૩૦૦૦ નું નર્સિંગ એલાઉન્સ ૧ લી જુલાઇ થી અપાશે : નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

       નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના…

GJ-18 ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર- CCC ૨.૦ના નવીન ભવનનું ઉદ્દઘાટન કરાયું

મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવીન ભવનની તકતી અનાવરણ કરાયું હતું. સેક્ટર-૧૯ ખાતે શિક્ષણ વિભાગ…

GJ-૧૮ ખાતે વૃક્ષારોપણ તુલસીવંદના કાર્યક્રમમાં OBC ના પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડ આગેવાની હેઠળ વૃક્ષોનો ઉદય થશે

GJ-૧૮ ખાતે આજરોજ ઋષિવંશી સમાજના સુપ્રિમો એવા હેમરાજ પાડલીયા તતા તેમની ટીમ દ્વારા ૫૧૦૦ વૃક્ષો ગુજરાતમાં…

ગુજરાતમાં આ પ્રોજેકટસની સ્થાપના થવાથી રપ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે.;મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ઓઇલ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય હોવાનો ગૌરવ સહ ઉલ્લેખ આ…

કોરોના અટકાયત કામગીરી સાથે સરકારે સમાંતર રીતે વિકાસની કામગીરી અવિરત ચાલુ રાખી છે;મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાજકોટ તારીખ ૭ જૂન – રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની મકાન,…

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો ભાજપના કાર્યકરો કરતાં ચઢીયાતા સાબિત થઈ રહ્યા છે

ગુજરાતમાં વર્ષોથી એક કારણે સાંભળવા મળ્યું છે કે ગુજરાતમાં બે પાર્ટી જ ચાલે અને ત્રીજાે મોરચો…

શ્રી ઉદયભાઇ કાનગડ (ભા.જ.પ. અધ્યક્ષશ્રી ઓ.બી.સી. મોરચો, ગુજરાત પ્રદેશ) ના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ

  પ્રકૃત્તિ ના પ્રેમ નું મમત્વ એટલે ફૂલ ફળપત્તા ને વૃક્ષ, માં પ્રકૃત્તિ ના જતન અને…

રાજ્ય સરકાર પર્યાવરણ રક્ષા માટે પવન-સૌરઊર્જા-ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ પર વિશેષ ફોકસ કરી રહી છે :- વિજય રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અહેવાલ અને સ્ટેટ એકશન પ્લાનનો વિમોચન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત…

CM અમરિંદર સિંહે પાડી દીધો ખેલ, પાર્ટીમાં ઘમાસાણ વચ્ચે AAPના 3 MLA કૉંગ્રેસમાં સામેલ

ઘરેલૂ રાજકીય સંકટથી ઝઝૂમી રહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે એકવાર ફરી પોતાની રાજકીય સમજની ધાર…

શિક્ષણ મંત્રાલય TET પરીક્ષાની માન્યતા સાત વર્ષથી વધારીને આજીવન કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ની માન્યતા સાત વર્ષથી વધારીને આજીવન કરી દેતા શિક્ષક…

કેન્દ્ર સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે રિપોર્ટ જાહેર કર્યો Top – 5 મા કયા રાજ્યો વાંચો….

ભારત સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે સતત વિકાસના લક્ષ્‍યો પર પોતાનો ત્રીજો રિપોર્ટ જાહેર કર્યો છે.…

વી.વાય.ઓ. એ ગુજરાતમાં રૂ. ૭ કરોડના ખર્ચે ર૯ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરી સમયની માંગ મુજબનું જન સેવાકાર્ય કર્યુ છે- ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત નવ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મોરબીના રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નિર્મિત જીલ્લા પંચાયત ભવનનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર…

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને-નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કોર કમિટીએ સર્વગ્રાહી રાહત સહાય પેકેજ મંજૂર કર્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો…

રાજ્યમાં ૮૦૦ થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત : આજે નવી પચીસ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી

નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય…