રાજ્ય સરકારે ૧૮ થી ૪૪ વર્ષના યુવાનો માટે વેક્સિનના ૧૬ લાખ ડોઝ ખરીદ્યા;. મુખ્યમંત્રી વિજય રૂપાણી

૧૮ થી ૪૪ વર્ષની વયના યુવાનોને ઝડપભેર વેક્સિન આપીને તેમને સુરક્ષાચક્ર પૂરું પાડવા રાજ્ય સરકાર સતત…

ડે.મુખ્યમંત્રી કોરોનાથી સાજા થતાં ની સાથે બાધાઓમાં ઘેરાયા

ગુજરાતમાંકોરોનાની મહામારી જ્યારથી શરૂ થઈ ત્યારથી ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દોડી રહ્યા છે ત્યારે ૬૬ વર્ષની…

GJ-18 ખાતે કબાડી, બાંકડા,પેપડી ગ્રુપ વચ્ચે ઝુલતું રાજકારણ

ગુજરાતનું GJ-18 ની એક અલગજ તાસીર છે. ત્યારે GJ-18 માં વર્ષોથી રાજકારણમાં જાેડાયેલા તેમાં ભલે પાર્ટી…

મકાનોને થયેલા નુકશાનનો સર્વે કરી જેમના મકાનોને નુકશાન થયું છે તે તમામને નિયમાનુસાર મદદ-સહાય માટે જિલ્લાતંત્રને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ’ તે વાવાઝોડાને પરિણામે ઉભી થયેલી પરિસ્થિતિ અને ખાસ કરીને દરિયાકાંઠાના…

પ્રાથમિક શિક્ષકો ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા શિક્ષકોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપાઇ ; ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે…

મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રી એ ગ્રામજનો સાથે…

અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતો લઇ સરકાર સામે આર્થિક પેકેજ ને લઇ બાયો ચઢાવે તેવી શક્યતા

  ગુજરાતમાં તોક તે વાવાઝોડું આવીને ચાલ્યું તો ગયું, પણ કરોડોનું નુકશાન કરીને નેક લોકોને ઘરબાર…

નીતીન વિના, સંકુલ સુના, ડે. મુખ્યમંત્રી સાજા થઇ જાય તે માટે અનેક લોકોએ માનતા માની હતી,

ગુજરાતના ડે. મુખ્યમંત્રી નિતિન પટેલને કોરોના થતાં ૧ મહીનો જેટલું આરામ કર્યો છે. ત્યારે ક્યારેય જપીને…

કોરોનાની સારવાર બાદ કોર કમિટીમાં હાજાર રહી લાખો નાગરિકો દ્વારા શુભેચ્છા બદલ આભાર માનતા નીતિન પટેલ

કોરોનાથી મુક્ત થયા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સચિવાલય સ્થિત તેમની ઓફિસે પહોંચ્યા અને કાર્યભાર સંભાળ્યો…

GJ -18 ખાતે જિલ્લા ના કોંગ્રેસી ધારાસભ્યો એ પ્રજાના હિત માટે લાખોની ગ્રાન્ટ ફાળવી

કોરોના ના સંક્રમણ સમયમાં માણસા, કલોલ, ગાંધીનગર, શહેર તેમજ તાલુકામાં કેસ નો ઉછાળો આવવાથી હોસ્પિટલોમાં જરૂરી…

કોરોનાની સારવાર બાદ કોર કમિટીમાં હાજાર રહી લાખો નાગરિકો દ્વારા શુભેચ્છા બદલ આભાર માનતા નીતિન પટેલ

  કોરોનાથી મુક્ત થયા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સચિવાલય સ્થિત તેમની ઓફિસે પહોંચ્યા અને કાર્યભાર…

સરકાર હવાઈ નિરીક્ષણ પછી જાગે અને સાગરખેડુ-ખેડુતો અને ગરીબોને ૧૦૦ ટકા વળતર ચુકવે : પરેશભાઇ ધાનાણી

વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા પછી સરકાર સમક્ષ કરી માંગણી રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે…

તા. ૨૧ મે-ર૦ર૧ના રાત્રે ૮ વાગ્યાથી તા. ૨૮ મે-ર૦ર૧ના સવારે ૬ વાઅગ્યા સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ ૩૬ શહેરોમાં કરવાનો રહેશે; મુખ્યમંત્રી વિજય રૂપાણી

         મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની…

રાજ્યમાં આવતીકાલથી ૨૭ may સુધી સવારે 9 થી ૩ દુકાનો ખુલ્લી રાખી શકાશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આજરોજ ગુજરાતના પીપાવાવ ખાતે શ્રમજીવી નાના લારી ગલ્લા ધારકોરોજગારી ફરીથી શરૂ…

કોવિડની આ બીજી લહેરમાં ઑક્સિજન અમૃત સમાન છે: રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં ‘કોરોના સેવાયજ્ઞ’ના બીજા તબક્કારૂપે ભારતના ડિજિટલ…