રાજ્યના ખેડૂતો અને પશુપાલકો માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલની મહત્વની જાહેરાત

             નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, આગામી ઉનાળાની…

કોરોનાની ત્રીજી લહેર જો આવે તો ગુજરાતના ગામડા-તાલુકા વધુ સજ્જ અને સક્ષમ હશે અને પૂરી તૈયારી સાથે તેનો મુકાબલો કરી શકશે; મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણનો ફેલાવો વધે…

ગુજરાતના તબીબી શિક્ષકો, ડોક્ટર્સની (રાજકીય હાથોની ડોર બનતું એસોશિએશન) હડતાલના મુદ્દે રાજકારણ ગરમાયું…

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારીના કારણો સરકાર એક થીંગડું સાંધવા જાય તો ત્રણ તુટે તેવો ઘાટ છે.…

ભાજપના આ એમ.એલ.એ એ કોરોના ના દર્દીઓ તથા સગા માટે સહાયરૂપ બન્યા

કોરોનાની મહામારી માં ઘણા જ સાંસદો ધારાસભ્યો નેતાઓ ફોન ઉપાડતા નથી ગાયબ થઇ ગયા છે તે…

કોરોનાની મહામારીમાં ઉકાળો, અજમાની પોટલી, ઘરોમાં સેનેટાઇઝર, વૃક્ષારોપણ સાથે છાયા ત્રિવેદીની અનોખી પહેલ

ગુજરાતમાં કોરોનાની મહામારીના લીધે દવાખાના, હોસ્પીટલો હાઉસફુલ તથા દરેક જગ્યાએ અંધાધૂંધ ફેલાઇ છે. ગુજરાતમાં કોરોનાની મહામારીના…

ડબલ 108 થી પ્રચલિત ભામાશાની ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચામાં ઉપપ્રમુખ તરીકે નિમણુંક

  ભાજપ કમલમ દ્વારા આજરોજ ભાજપ પ્રદેશ દ્વારા પૂર્વ ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘરની ગુજરાત પ્રદેશ બક્ષીપંચ…

ગુજરાતના આ મહિલાના પુત્રએ કોરોનામાં દર્દીઓ માટે સહાનીય કામગીરી કરી

રાજ્યમાં કોરોનાાા સ્ફોટક સ્થિતિ સર્જાઇ છે. ત્યારે મોટાભાગના ધારાસભ્યો તેમના પુત્રો ફોન પણ ઉપાડતા નથી, ત્યારે…

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પ્રથમવાર સંચાલનમાં મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૧ બસોનું મુસાફરોની સેવામાં E-લોકાર્પણ કર્યુ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના મુસાફરોની યાતાયાત સેવામાં પ્રથમવાર મુકાઇ રહેલી BS-6…

મારું ગામ કોરોના મુક્ત ગામ, હરાવું નથી નિરાશ પણ થવું નથી ના વિશ્વાસ સાથે કોરોના સામે જીતી શું – વિજય રૂપાણી

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ગામોને કોરોના મુક્ત રાખવા અને કોરોના ની આ બીજી…

“મારુ ગામ કોરોના મુક્ત ગામ” હેઠળ કોવિડ કેર સેન્ટરનું રૂબરૂ નિરીક્ષણ કરશે;. વિજય રૂપાણી

         મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી આવતીકાલે તા. ૦૮ મેના રોજ કલોલ તાલુકાના આરસોડિયા ગામમાં…

રાહુલ ગાંધીએ કોરોના ને નાથવાચાર સૂચનોસાથેપીએમ ને પત્ર પાઠવ્યો

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વધુ એકવખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કેટલાક ઉપાયો જણાવ્યા હતા,…

ઓક્સિજનના બાટલા માટે મેયર બગડ્યા

GJ -૧૮ ખાતે કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના સારવારના અભાવે જીવ ગયા છે. ત્યારો રોજબરોજ સરકારી…

રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે છેલ્લા માસમાં કોરોના બેડની સંખ્યા ૪૧,૦૦૦થી વધારીને ૧ લાખ કરાઇ – મુખ્યમંત્રી વિજય રૂપાણી

                    મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું…

Gj 18 ખાતે ભાજપ દ્વારા તૃણમૂલ કોંગ્રેસ ના વિરોધમાં ચ-3 ખાતે વિરોધ તથા ધરણા કાર્યક્રમ યોજાયો

આજરોજ Gj 18 ખાતેભાજપ દ્વારા પશ્ચિમ બંગાળ નીતૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓની ગુંડાગર્દી સામેનાવિરોધ વચ્ચેઆજરોજપથિક આશ્રમ ખાતે કાર્યકરો…

G J -૧૮ ના ૧૦૮ના સ્ટાફને ફૂલપ્રુફ ઓક્સિજન ઈમ્યુનિટિ વધારવા નાઝાભાઇ મેદાને ઉતર્યા……

દેશમાં કોરોનાની મહામારીના કારણએ પ્રજાજનનો પરેશાન છે. પણતેની સેવા કરનાર સ્ટાફની હાલત પણ કફોડી થઇ ગઇ…