હકીકતમાં વરસાદી પાણીના નિકાલના બદલે ખૂબ મોટાપાયે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓની મિલિભગતનો ભયમુક્ત ભ્રષ્ટાચાર…
Category: Politics
કમલમ સાથે જોડાયેલા ભાજપના નેતાઓ દારૂની હેરાફેરી કરે છે : જીગ્નેશ મેવાણી
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી તેમજ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારી ઉપર ગંભીર આક્ષેપ કર્યા…
મમતા બેનર્જી નારાજ થઈ ગયા,..ભાજપને “ટુકડે-ટુકડે પ્લેટફોર્મ” ગણાવ્યું,બેઠક અધવચ્ચે જ છોડી દીધી
એવું તો શું થયું કે દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં પહોંચેલા મમતા બેનર્જી નારાજ થઈ ગયા અને…
કોંગ્રેસ ભલે કમબેક હાલમાં ન કરી શકે પણ રાહુલ ગાંધીનો ગોલ એક દાયકા બાદનો છે
ભાજપને અમે ગુજરાતમાં હરાવીશું, રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય થઈ છે. રાહુલ ગાંધીએ…
કોંગ્રેસના કાર્યકરો-આગેવાનોને તાલીમ બધ્ધ કરવા માટે દાહોદમાં કાલે અને મહિસાગરમાં 28મીએ યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરનું રાષ્ટ્રિય મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીક ઉદઘાટન કરશે
દાહોદ અને મહિસાગર જિલ્લામાં યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા, ભારત નિર્માણની કહાની અને સેક્ટર-મંડલ…
મુસ્લિમોની વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે, તેનાં પર ચર્ચા કેમ નથી થતી : સાંસદ નિશિકાંત દુબે
સંસદના ચોમાસુ સત્રમાં બીજેપી સાંસદે દેશમાં ઘટી રહેલી હિંદુ વસ્તી પર સવાલ ઉઠાવ્યા હતા. ઝારખંડના ભારતીય…
પુર્વમંત્રી જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે ખટરાગ, જાણો શું છે મામલો
પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ સમિતીના ચેરમેન નરેશ પટેલે કરેલા નિવેદન અંગે પુર્વમંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યુ…
દ્વારકાના સુદર્શન સેતુમાં પાંચ જ મહિનામાં સળિયા દેખાવા લાગ્યા, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો
રાજ્યમાં ભારે વરસાદને લઈ અનેક લોકોના જીવન પર ભારે અસર પડી છે. આ દરમિયાન હજુ પણ…
રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં ખાલી પડેલી જજની સંખ્યા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો
સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ…
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં પેવિંગ બ્લોકની થયેલ કામગીરીની તટસ્થ એજન્સી મારફતે તપાસ કરવા વહિવટી કમિશ્નરને પત્ર લખતા ગુજરાત વિધાનસભા પુર્વ વિપક્ષનેતા પરેશ ધાનાણી
બ્લોક રોડમાં ખુબજ નબળી કક્ષાનુ કામ કરેલ હોવાનાં લીધે તમામ બ્લોક રોડ તુટી ગયા : ધાનાણી…
રાજ્ય સરકારનો ગ્રાસિમના ૨૮૦ કરોડ માફ કરવા પાછળ ભ્રષ્ટાચાર અને લેતી-દેતીનો આક્ષેપ કરતા પુંજાભાઈ વંશ
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુજાભાઈ વંશ સામાન્ય વ્યક્તિ વેરા પેટે રૂપિયા ના ચૂકવે તો પાણીના કનેક્શન અને…
લાલુ પ્રસાદ યાદવે કેન્દ્રીય બજેટને નિરાશાજનક ગણાવ્યું
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે કેન્દ્રીય બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. બજેટ પર…
RSS અત્યારે યોગી આદિત્યનાથની તરફેણમાં ઢળેલું હોવાથી ભાજપે સમન્વય બેઠક રદ કરી..
ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સંઘના નેતાઓ વચ્ચેની સમન્વય બેઠક છેલ્લી ઘડીએ રદ કરાતાં ભાજપ અને સંઘ વચ્ચેના…
હવે મને લાગે છે કે રાહુલ ગાંધી 2034ની આસપાસ અથવા કદાચ 2029માં વડાપ્રધાન બની શકે છે : વિકાસ દિવ્યકિર્તી
“હવે મને રાહુલ ગાંધી પાસેથી આશાઓ જોવા લાગી છે. આશા છે કે 10 થી 15 વર્ષ…
કમલમની વ્યવસ્થામાં નવા ફેરફારો કરાતા ગુજરાત ભાજપના કાર્યકરોમાં ભારે ચર્ચા
ગુજરાતના ભાજપ પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરેશ પટેલની ભાજપ પ્રદેશ મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં…