પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું, કહ્યું અમારે ક્ષત્રિય સમાજની પણ જરૂર…

ક્ષત્રિયોના ઝંઝાવતી વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આજે રાજકોટમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે. પરશોત્તમ રૂપાલાએ…

પૂર્વોત્તરમાં 10,000 થી વધુ બળવાખોરોએ આત્મસમર્પણ કરીને ફરીથી પોતાનું જીવન શરૂ કર્યું છે : અમીત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ઉત્તર ત્રિપુરાના કુમારઘાટમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ અવસર…

હું કોઈને ડરાવવા કે છેતરવા માટે નિર્ણય લેતો નથી, હું દેશના સર્વાંગી વિકાસ માટે નિર્ણય લઉં છું : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાના તેમના વિઝન વિશે ખુલીને વાત કરી હતી.…

ક્ષત્રિય સમાજનો રણ ટંકાર,.. અમીત શાહ ફોર્મ ભરે એ પહેલાં આગેવાનોને મળી સમાધાન કરશે..

રાજકોટના ક્ષત્રિય સમાજના મહાસંમેલન બાદ ક્ષત્રિયો હવે આરપારની લડાઇના મૂડમાં છે, ત્યારે બીજી તરફ ભાજપ માટે…

ક્ષત્રિય સમાજનું 19 એપ્રિલ સુધીનુ અલ્ટિમેટમ, વાંચો પાટીલે શું કહ્યું,…

રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા એકાદ બે દિવસમાં પોતાનું ઉમેદવારીફોર્મ ભરવાના છે. જોકે તેમના…

ગેનીબેને રડતાં રડતાં કહ્યું કે, હું જ્યારે ગામડે ગામડે ફરું છું ત્યારે લોકો હાર પહેરાવે છે ને ત્યારે તેમનું ઋણ મારા પર છે

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની…

ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન : વાસુદેવસિંહ ગોહિલે કહ્યુ કે, હવે 400 પાર નહી, નદી પાર…

પરષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં કરણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ મકરાણા પણ આવ્યા…

GJ – 18 ખાતે કુડાસણમાં ”મોદી પરિવાર સભા” નું આયોજન કરાયું..

આગામી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે અમદાવાદ પૂર્વ લોકસભાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારની ”મોદી પરિવાર સભા” લોકપ્રિય સાંસદ…

સંકલ્પ પત્ર જનતા માટે ગેરંટી કાર્ડ સાબિત થશે તેમજ 400 થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્વાસ :  ભુપેન્દ્રભાઇ પટેલ,મોદીની ગેરંટી જેવા 24 જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે: સી.આર.પાટીલ

  ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપ છે :  ભુપેન્દ્રભાઇ પટેલ કોંગ્રેસના…

રાહુલ ગાંધીએ ભગવાન કૃષ્ણના ડૂબેલા શહેર દ્વારકાના અવશેષોની પૂજા કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી, હવે ભગવાન કૃષ્ણના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા..

કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓને હિંદુ ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓમાં કોઈ શ્રદ્ધા નથી. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ…

રૂપાલાભાઈને એવું થતું હશે કે કોના અડફેટે ચડી ગયા? હવે થાય શું? ઘોબા તો ઉપાડવાના બાકી છે ભાઈ: પદ્મિનિબા

રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનમાં શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. ક્ષત્રિયોના આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાત ઉપરાંત…

ગેનીબેન ટ્રેકટરમાં બેસીને ફોર્મ ભરવા પહોંચ્યા, મનસુખ માંડવીયાએ મહાદેવનાં દર્શન કર્યા…

  ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જબરદસ્ત ચાલી રહ્યો છે. કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની…

ભાજપ 2024ની લોકસભાની ચૂંટણીના મેનિફેસ્ટોને વધુ એક ‘જુમલા પત્ર’ તરીકે ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ

દર વર્ષે બે કરોડ રોજગાર સર્જન એટલે 20 કરોડ રોજગાર આપવાનું તો બાજુ પર રહ્યું ઉલ્ટું…

વિજાપુરના ભાજપના ઉમેદવાર ભજન ગાય એટલે ભલભલાને ડોલાવી દે, મોંઘાદાટ કલાકારો સામે વિનામૂલ્યે સેવા આપતા ડો. સી જે ચાવડા

  ગુજરાતમાં ઘણા એવા ધારાસભ્યો છે કે અમુક કામો તથા અમુક તેમનામાં રહેલી જિજ્ઞાસાઓ બહાર લાવતા…

કોંગ્રેસનો પતંગ ચડતો ન હતો, પરેશ ધાનાણીએ ઢઢો વાળ્યો હવે કોંગ્રેસનો પતંગ ઉંચો ચડાવવા છોડાવવા કોણ જાય છે, પછી ચડશે

કોગ્રેસે આજે ગુજરાતની ચાર લોકસભા બેઠકો સાથે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે.…