નવી દિલ્હીમાં કોંગ્રેસે મોદી સરકારના ૧૦ વર્ષમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને કામદારો સાથે થયેલા અન્યાયને લગતું…
Category: Politics
દોઢ લાખ યુવાઓને સૈન્યમાં નોકરી, અગ્નિપથ સ્કીમ યોજના રદ અને અગ્નિવીરોને કાયમી કરવામાં આવે તેવી એઆઈસીસી એક્સ અધ્યક્ષ કર્નલ રોહિત ચૌધરીની માંગ
૩૦ લાખ પૂર્વ સૈનિકોના ઘરે મળીને ન્યાય યાત્રામાં જોડવા માટે કેમ્પેઈન કરીશું. ૫ માર્ચથી ૧૦ માર્ચ…
ભાજપના મંત્રીઓ રીપિટ થશે કે નહીં એના પર સસ્પેન્શ, ગુજરાતની 4 બેઠકોમાં માંડવિયા અને રૂપાલા હાલમાં મોદી સરકારમાં મંત્રી છે
દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ભારતના ચૂંટણી પંચે જાહેરાત…
ભાજપમાં ફરી પત્રિકાકાંડનો સળવળાટ,..નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું
ભાજપમાં ફરી પત્રિકાકાંડનો સળવળાટ શરૂ થયો છે. ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાયું છે તે છતુ થયું છે.…
રાહુલ ગાંધીની મણીપુરથી મુંબઈ સુધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’અંતર્ગત ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા ‘નારી ન્યાય હૈ તૈયાર હમ ‘ કેમ્પઇનનું આજે લોન્ચિંગ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર અને એસ મહિલા કોંગ્રેસ પ્રભારી શોભનાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું
અમદાવાદ રાહુલ ગાંધીની મણીપુરથી મુંબઈ સુધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’અંતર્ગત ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા ‘નારી ન્યાય…
સરકારને ફક્ત અદાણીને કઈ રીતે નફો કરાવવો તેમાં જ રસ છે ,…..વિધાનસભામાંથી કોંગ્રેસે નારા સાથે વોકઆઉટ કર્યુ
આજે વિધાનસભા સત્રનો ચોથા દિવસે મળેલી પ્રથમ બેઠકમાં ઉર્જા પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી…
હવે AAP નેતાઓના ઘરે EDના દરોડા, બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકારણ ગરમાયું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ સતત એક્શનમાં છે. તાજેતરના કેસમાં, મંગળવારે, EDએ મની લોન્ડરિંગ (Money Laundering Probe)…
આર્થિક અસંતુલન, નોટબંધી, જીએસટી અને બેરોજગારીએ દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન કહ્યું કે, તેમની પાર્ટી આદિવાસી લોકોના ‘જળ-જંગલ-જમીન’…
ગુજરાતની પ્રજા GDP- ગેસ-ડીઝલ-પેટ્રોલના ભાવ વધારાથી પરેશાન : અમિત ચાવડા
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા • અસલી સરકારની સંડોવણી અને આશીર્વાદને કારણે નકલીઓ બેફામ •…
ભાજપ દીપિકા ચીખલિયાને ચૂંટણી લડાવાની તૈયારી કરી રહ્યું છે, ભાજપનાં સ્ટાર પ્રચારક પણ બની શકે..
ગુજરાત ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે થોડા દિવસ પહેલા…
કોંગ્રેસ આવતીકાલથી યુપીમાં ‘જ્યોતિ સે જ્યોતિ જલાતે ચલો’ અભિયાન શરૂ કરશે, બેઠકોનો મુદ્દો રાષ્ટ્રીય નેતૃત્વ પર છોડી દીધો
હવે યુપી કોંગ્રેસે પણ સીટોનો મુદ્દો રાષ્ટ્રીય નેતૃત્વ પર છોડી દીધો છે અને પ્લાન ‘બી’ પર…
લોકસભામાં ભાજપને ચોક્કસપણે 370 સીટો મળશે, ત્રીજી મુદત આગામી એક હજાર વર્ષ માટે મજબૂત પાયો નાખશે : પીએમ મોદી
સંસદના બંને ગૃહોની કાર્યવાહી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો…
GSO-4 મુજબ ખાલી જગ્યાઓમાં તાત્કાલિક ભરતી કરવા શક્તિસિંહ ગોહિલે કનુ દેસાઈને પત્ર લખી માંગ કરી
છેલ્લા ૪ દિવસથી આપણા ગુજરાતના ૪૦૦ થી વધારે યુવાનો પોતાની ન્યાયની માંગણી સાથે PGVCL કચેરી રાજકોટ…
બિહારમાં એનડીએની નવી સરકાર બન્યા બાદ રાજ્યના 4 મહત્વપૂર્ણ કમિશનનું વિસર્જન કરવામાં આવ્યું
બિહારમાં એનડીએની નવી સરકાર બન્યા બાદ રાજ્યના 4 મહત્વપૂર્ણ કમિશનનું વિસર્જન કરવામાં આવ્યું છે. નીતિશ સરકારે…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટ પ્રધાનોને રાજકીય વિશ્લેષકો દ્વારા ગેરમાર્ગે ન દોરવા અને તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા કહ્યું
આગામી 2024ની લોકસભા ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો મેદાનમાં…