કોંગ્રેસમાં રહીને ધારાસભ્યો ગુંગળાઈ રહ્યા છે, અમે કોઈ પણ નેતાને આમંત્રણ આપતા નથી : ઋષિકેશ પટેલ

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પહલચહલ શરૂ થઈ ગઈ છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી…

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સદનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા બદલ 41 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા, અત્યાર સુધીમાં કુલ 141 સાંસદો પર કાર્યવાહી

સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી રહેલા વિપક્ષનો હંગામો ચાલુ છે. લોકસભા અધ્યક્ષ…

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનું શું થશે ? … છેડતી કેસમાં તારીખો પાડતાં પીડિતાની માતાએ ઝેર ગગટાવ્યું, જજને ચિઠ્ઠી લખીને ન્યાય માગ્યો

ગુજરાતના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ત્રણ લોકો વિરૂદ્વ ત્રણ વર્ષ પહેલા રાજસ્થાનના આબુ રોડ પર…

કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપના ધારાસભ્યો ચીઠ્ઠી આપવા વિધાનસભા કેન્ટિન સુધી આવે છે, તેઓ ઉપર સુધી બોલતાં ડરે છે…

ગોઝારીયામાં ઠાકોર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ઠાકોર સમાજમાં કુરિવાજો દૂર કરવા ઠરાવ કરવામાં આવ્યો…

પીએમ મોદીએ કહ્યું , ભાજપ એક કેડર આધારિત પાર્ટી છે. જો કે, તેણે થોડા ઈશારામાં સ્પષ્ટ કર્યું કે આ નવા ચહેરા નથી

ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં એવા ચહેરાઓને મુખ્ય પ્રધાન બનાવ્યા, જેમના નામ પર કોઈ…

મુખ્યમંત્રીને પત્ર : આગામી દિવસોમાં આંદોલન : સમગ્ર ગુજરાતમાંથી પશુપાલકો  મહારેલી તેમજ બેધારી નીતિ ખુલ્લી પાડવા પહોંચશે : નાગજી દેસાઈ 

પશુપાલન બચાવો સમિતિનાં પ્રમુખ નાગજી દેસાઈએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની લેખિતમાં પત્ર લખી રજુઆત કરી અમદાવાદ પશુપાલન…

ગિરિરાજ સિંહની હિંદુઓને અપીલ, હિંદુઓએ ઝટકા માંસ ખાવું જોઈએ, હલાલ માંસ ખાવાથી ધર્મ ભ્રષ્ટ થાય છે

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ હંમેશા પોતાના તીક્ષ્‍ણ નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તે ઘણીવાર વિવાદાસ્પદ નિવેદનો…

આપના ફાઉન્ડર મેમ્બર આર. સી. પટેલ, ભાજપ એબીવીપીના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય કુનાલસિંઘ સુરી સહિત જેડીયુ, સમાજવાદી પાર્ટી, એનસીપીમાંથી અનેક પૂર્વ હોદ્દેદાર-કાર્યકરો આજે કોંગ્રેસમાં જોડાયા

    કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહી છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં…

ભાજપનું નેતૃત્વ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયાથી લોકસભા ચૂંટણીની રણનીતિને જમીન પર ઉતારશે, આગામી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંગઠનનો ચૂંટણી મંત્ર પણ આપશે

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો રાજ્યમાં મોટા નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો પ્રયોગ સફળ રહ્યા પછી હવે…

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 18 ડિસેમ્બરે ક્રાઉડ ફંડિંગ અભિયાન ‘ડોનેટ ફોર દેશ’ દિલ્હીથી લોન્ચ કરશે

કોંગ્રેસે આ અભિયાનને ‘દેશ માટે દાન’ નામ આપ્યું,આ ઝુંબેશ ‘બેટર ઇન્ડિયા માટે દાન’ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની…

ચાંગોદર ખાતે ઠાકોર સમાજના અગ્રણી, જનસંઘના કાર્યકર, અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સ્વ. શ્રી શંભૂજી ઠાકોરના નિવાસસ્થાને પરિવારજનો સાથે મુલાકાત કરતા શ્રી અમિતભાઈ શાહ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે દેશના છેવાડાના નાગરિક સુધી…

ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવાના 18 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ડેડિયાપાડા કોર્ટે ચૈતર…

અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે,

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. આવતીકાલથી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે…

લોકસભામાં જયા નો જય જય કાર, સિનિયર સિટીઝનો માટે સરકાર ઉપર ફોક્સ કરતા સાંસદ

શ્રીમતી જયા બચ્ચન માન. સાંસદે સંસદમાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો, જેના માટે અમે તેણીને નીચે…

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ખર્ચ 2.88 કરોડ,અમદાવાદમાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રજાના નાણાંથી ? : શહેઝાદખાન 

વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ કાર્યક્રમોમાં મ્યુ.શાળાના રોજના ૨૦૦ બાળકોને પણ ફરજીયાત હાજર તો શું મ્યુનિ.સ્કુલના…