સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ,.. રીબડામાં જયરાજસિંહ બાપુના જૂથે લેઉવા પાટીદારનું સંમેલન બોલાવ્યું

ગુજરાતના રાજકારણમાં શરૂઆતથી જ સૌરાષ્ટ્રનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. કારણકે, સૌરાષ્ટ્રનો રાજકીય વ્યાપ, વિસ્તાર અને દબદબો…

AI માંથી ફોન આવે તો ચેતજો, આ વ્યક્તિ તમારું નજીકનું નથી, એમજ રૂપિયા આપી નાં દેતાં, વાંચો શું થયું જજનાં સાળા સાથે….

દિલ્હીના એક ન્યાયાધીશના સાળાને કોઈએ તેના તેમના અવાજમાં ફોન કરીને માહિતી આપી કે તે રોડ એક્સિડન્ટનો…

હજુ કોંગ્રેસમાંથી 3-4 ધારાસભ્યો તૂટશે, મોવડી મંડળને મંથન કરવાની જરૂર : કિરીટ પટેલ

કોંગ્રેસ અને આપના ધારાસભ્યો તૂટી રહ્યાં છે અને હજી વધુ તૂટશે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટી રહ્યું…

ગિરિરાજજીના દર્શન કરવા જતાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કારને નડ્યો અકસ્માત, માંડ માંડ બચ્યા

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કાર એક્સિડન્ટમાં માંડ માંડ બચ્યાં છે. હજુ તો સીએમ તરીકે શપથ…

સાંસદોના સસ્પેન્શન ના વિરોધમાં વિપક્ષ સરકાર પર સતત હુમલા કરતું રહ્યું અને 3 નવા બિલ પાસ થઈ ગયા

મોટી સંખ્યામાં વિપક્ષી સાંસદોના સસ્પેન્શન ના વિરોધમાં વિપક્ષ સરકાર સતત હુમલા કરી રહી છે. વિપક્ષ સાંસદોએ…

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરનો મિમિક્રી વિડીયો ઉતરતા થયાં આગ બબુલા..,

શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેઓએ સૂત્રોચ્ચાર…

કોંગ્રેસમાં રહીને ધારાસભ્યો ગુંગળાઈ રહ્યા છે, અમે કોઈ પણ નેતાને આમંત્રણ આપતા નથી : ઋષિકેશ પટેલ

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પહલચહલ શરૂ થઈ ગઈ છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી…

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સદનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા બદલ 41 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા, અત્યાર સુધીમાં કુલ 141 સાંસદો પર કાર્યવાહી

સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી રહેલા વિપક્ષનો હંગામો ચાલુ છે. લોકસભા અધ્યક્ષ…

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનું શું થશે ? … છેડતી કેસમાં તારીખો પાડતાં પીડિતાની માતાએ ઝેર ગગટાવ્યું, જજને ચિઠ્ઠી લખીને ન્યાય માગ્યો

ગુજરાતના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ત્રણ લોકો વિરૂદ્વ ત્રણ વર્ષ પહેલા રાજસ્થાનના આબુ રોડ પર…

કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપના ધારાસભ્યો ચીઠ્ઠી આપવા વિધાનસભા કેન્ટિન સુધી આવે છે, તેઓ ઉપર સુધી બોલતાં ડરે છે…

ગોઝારીયામાં ઠાકોર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ઠાકોર સમાજમાં કુરિવાજો દૂર કરવા ઠરાવ કરવામાં આવ્યો…

પીએમ મોદીએ કહ્યું , ભાજપ એક કેડર આધારિત પાર્ટી છે. જો કે, તેણે થોડા ઈશારામાં સ્પષ્ટ કર્યું કે આ નવા ચહેરા નથી

ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં એવા ચહેરાઓને મુખ્ય પ્રધાન બનાવ્યા, જેમના નામ પર કોઈ…

મુખ્યમંત્રીને પત્ર : આગામી દિવસોમાં આંદોલન : સમગ્ર ગુજરાતમાંથી પશુપાલકો  મહારેલી તેમજ બેધારી નીતિ ખુલ્લી પાડવા પહોંચશે : નાગજી દેસાઈ 

પશુપાલન બચાવો સમિતિનાં પ્રમુખ નાગજી દેસાઈએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની લેખિતમાં પત્ર લખી રજુઆત કરી અમદાવાદ પશુપાલન…

ગિરિરાજ સિંહની હિંદુઓને અપીલ, હિંદુઓએ ઝટકા માંસ ખાવું જોઈએ, હલાલ માંસ ખાવાથી ધર્મ ભ્રષ્ટ થાય છે

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ હંમેશા પોતાના તીક્ષ્‍ણ નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તે ઘણીવાર વિવાદાસ્પદ નિવેદનો…

આપના ફાઉન્ડર મેમ્બર આર. સી. પટેલ, ભાજપ એબીવીપીના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય કુનાલસિંઘ સુરી સહિત જેડીયુ, સમાજવાદી પાર્ટી, એનસીપીમાંથી અનેક પૂર્વ હોદ્દેદાર-કાર્યકરો આજે કોંગ્રેસમાં જોડાયા

    કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહી છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં…

ભાજપનું નેતૃત્વ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયાથી લોકસભા ચૂંટણીની રણનીતિને જમીન પર ઉતારશે, આગામી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંગઠનનો ચૂંટણી મંત્ર પણ આપશે

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો રાજ્યમાં મોટા નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો પ્રયોગ સફળ રહ્યા પછી હવે…