2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ભૂપેન્દ્ર પટેલ સરકારે PM મોદીના સપનાને કરી દીધું પૂર્ણ

પાણીના સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્નના ભાગરૂપે, એપ્રિલ 2022ના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…

છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં ઓવરસ્પીડિંગ અકસ્માતથી ૨૬,૫૫૩ મૃત્યુ : ગુજરાતમાં અકસ્માતમાં મૃત્યુના આંકમાં સુરત શહેર મોખરે 

ગુજરાતના ચાર મહાનગરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં ૧૮,૨૮૭ મૃત્યુ : એનસીઆરબી મુજબ ત્રણ વર્ષ માં સુરતમાં અકસ્માતમાં…

પશ્ચિમ બંગાળમાંથી પણ મણિપુર જેવી એક શરમજનક ઘટના..ગ્રામ પંચાયતની ચૂંટણીની મહિલા ઉમેદવારને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ તેને નિર્વસ્ત્ર કરીને આખા ગામમાં ફેરવી

પશ્ચિમ બંગાળમાંથી પણ મણિપુર જેવી એક શરમજનક ઘટના સામે આવી છે. હવે પશ્ચિમ બંગાળના હાવડામાં પણ…

ઇસ્કોન અકસ્માતમાં લાગવગ કે વગદાર વ્યક્તિના દબાણમાં આવ્યા વગર ઠોસ કાર્યવાહી થવી જોઈએ: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અમદાવાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન…

મણીપુરમાં દીકરીને નિર્વસ્ત્ર કરવાની દર્દનાક અને સૌ માટે શરમજનક ઘટના પર કેન્દ્રના ગૃહમંત્રી , મણીપુરના મુખ્યમંત્રીની નિષ્ફળતા

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ઠુમર અમદાવાદ મણીપુરની ૭૬દિવસથી ચાલતી હિંસા અને તેમાં પણ મણીપુર…

ભાજપના વેપારી મંડળના કોષાધ્યક્ષ, પૂર્વ મીના બજારના પ્રમુખ રમેશ ઠક્કરનું નિધન

ભાજપના વેપારી મંડળના કોષાધ્યક્ષ, પૂર્વ મીના બજારના પ્રમુખ એવા રમેશ ઠક્કરનું તારીખ 19/07/2023 (મંગળવાર)ના રોજ અવસાન…

જુવાનસિંહ ચૌહાણ ભાજપ છોડી કોંગ્રેસમાં

લોકસભા ચૂંટણી પૂર્વે સહકારી અગ્રણીઓએ કોંગ્રેસ સાથે જોડાવવાની શરૂઆત કરી છે. અમુલ ડેરીના ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણ…

મણીપુર , યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુ, વેપારીઓને હેરાનગતિ, અતિવૃષ્ટિ થી પુર અને સાયક્લોન જેવા મુદ્દા સંસદમાં ઉઠાવીશું : કૉંગ્રેસ પ્રમુખશક્તિસિંહ

નવી દિલ્હીમાં કાલથી 20 જુલાઈ થી સંસદનું સત્ર શરૂ અને 8 ઓગસ્ટનાં રોજ પૂરું થશે :…

ખરાબ હવામાનને કારણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સ્થિત રાજા ભોજ એરપોર્ટ પરથી મોટા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ…

GJ-18 ખાતે ખટાક-ખટાક અંડર બ્રિજથી લઈને અનેક અંડર બ્રિજમાં કામમાં ગોથાબાદ જુના ઉકાળી શક્યા નથી,

GJ-18 મનપા ખાતે બનેલા ખટાક-ખટાક અંડર બ્રિજ, ડફાક- ડફાક ( ગ -4) નો અન્ડર બ્રીજ ના…

અમુલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ ચૌહાણ ભાજપ છોડીને આજે તેમના ટેકેદારો સાથે શકિતસિંહની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા     

ભાજપે  પ્રતિષ્ઠિત સહકારી સંસ્થામાં રાજકીય હસ્તક્ષેપ કરતા જનહિતમાં અને અમુલ ડેરીના સભાસદોના હિતમાં મને યોગ્ય લાગ્યું …

મોરબી જિલ્લા ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો

એક તરફ આજે રાજ્યસભાના સાંસદ તરીકે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ જાહેર કરાયા…

ગુજરાતથી ભાજપના ત્રણેય રાજ્યસભા ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, ૨૦ જુલાઇએ થશે શપથવિધિ

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા…

‘સ્ટેટ્સ ઓફ પોલીસિન્ગ ઈન ઇન્ડિયા રિપોર્ટ ૨૦૨૩’: ગુજરાતમાં ૩૩ ટકા લોકો રાજકીય – સામાજિક અભિપ્રાયો ઓનલાઈન શેર કરવા માટે કાયદાકીય સજાથી ખૂબ ડરે છે : કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકર

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર રિપોર્ટમાં પ્રશ્ન કે શું તમે સોશિયલ પર…

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના આઈસીડીએસ વિભાગ દ્વારા વસ્ત્રાલ, મકતમપુરા અને અમદાવાદ અર્બનના ઘટકોમાં આંગણવાડી કેન્દ્રોનું લોકાપર્ણ

આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ પ્રસંગે અંદાજીત ૧૦૦ લાભાર્થી બાળકોને ફળ તથા સત્વ આંટામાંથી સુખડી બનાવી વિતરણ કરાયું…