મણીપુરમાં દીકરીને નિર્વસ્ત્ર કરવાની દર્દનાક અને સૌ માટે શરમજનક ઘટના પર કેન્દ્રના ગૃહમંત્રી , મણીપુરના મુખ્યમંત્રીની નિષ્ફળતા

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ઠુમર અમદાવાદ મણીપુરની ૭૬દિવસથી ચાલતી હિંસા અને તેમાં પણ મણીપુર…

ભાજપના વેપારી મંડળના કોષાધ્યક્ષ, પૂર્વ મીના બજારના પ્રમુખ રમેશ ઠક્કરનું નિધન

ભાજપના વેપારી મંડળના કોષાધ્યક્ષ, પૂર્વ મીના બજારના પ્રમુખ એવા રમેશ ઠક્કરનું તારીખ 19/07/2023 (મંગળવાર)ના રોજ અવસાન…

જુવાનસિંહ ચૌહાણ ભાજપ છોડી કોંગ્રેસમાં

લોકસભા ચૂંટણી પૂર્વે સહકારી અગ્રણીઓએ કોંગ્રેસ સાથે જોડાવવાની શરૂઆત કરી છે. અમુલ ડેરીના ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણ…

મણીપુર , યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુ, વેપારીઓને હેરાનગતિ, અતિવૃષ્ટિ થી પુર અને સાયક્લોન જેવા મુદ્દા સંસદમાં ઉઠાવીશું : કૉંગ્રેસ પ્રમુખશક્તિસિંહ

નવી દિલ્હીમાં કાલથી 20 જુલાઈ થી સંસદનું સત્ર શરૂ અને 8 ઓગસ્ટનાં રોજ પૂરું થશે :…

ખરાબ હવામાનને કારણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સ્થિત રાજા ભોજ એરપોર્ટ પરથી મોટા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ…

GJ-18 ખાતે ખટાક-ખટાક અંડર બ્રિજથી લઈને અનેક અંડર બ્રિજમાં કામમાં ગોથાબાદ જુના ઉકાળી શક્યા નથી,

GJ-18 મનપા ખાતે બનેલા ખટાક-ખટાક અંડર બ્રિજ, ડફાક- ડફાક ( ગ -4) નો અન્ડર બ્રીજ ના…

અમુલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ ચૌહાણ ભાજપ છોડીને આજે તેમના ટેકેદારો સાથે શકિતસિંહની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા     

ભાજપે  પ્રતિષ્ઠિત સહકારી સંસ્થામાં રાજકીય હસ્તક્ષેપ કરતા જનહિતમાં અને અમુલ ડેરીના સભાસદોના હિતમાં મને યોગ્ય લાગ્યું …

મોરબી જિલ્લા ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો

એક તરફ આજે રાજ્યસભાના સાંસદ તરીકે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ જાહેર કરાયા…

ગુજરાતથી ભાજપના ત્રણેય રાજ્યસભા ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, ૨૦ જુલાઇએ થશે શપથવિધિ

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા…

‘સ્ટેટ્સ ઓફ પોલીસિન્ગ ઈન ઇન્ડિયા રિપોર્ટ ૨૦૨૩’: ગુજરાતમાં ૩૩ ટકા લોકો રાજકીય – સામાજિક અભિપ્રાયો ઓનલાઈન શેર કરવા માટે કાયદાકીય સજાથી ખૂબ ડરે છે : કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકર

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર રિપોર્ટમાં પ્રશ્ન કે શું તમે સોશિયલ પર…

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના આઈસીડીએસ વિભાગ દ્વારા વસ્ત્રાલ, મકતમપુરા અને અમદાવાદ અર્બનના ઘટકોમાં આંગણવાડી કેન્દ્રોનું લોકાપર્ણ

આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ પ્રસંગે અંદાજીત ૧૦૦ લાભાર્થી બાળકોને ફળ તથા સત્વ આંટામાંથી સુખડી બનાવી વિતરણ કરાયું…

પૂર્વ-દક્ષિણ ઝોનમાં AMCએ કેમીકલ માફીયાઓ અને પોલ્યુશન કરતા ઔદ્યોગિક એકમોનાં ઈન્ડસ્ટ્રીયલ કનેકશન કાપ્યા 

અમરાઈવાડી, ઓઢવ અને વિરાટનગરના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માંથી ૧૪૪ યુનિટના ૭ અને બહેરામપુરા વોર્ડના ફૈઝલનગર તથા બેરલ…

આપ પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક સપ્તાહ સુધી સમીક્ષા બેઠકનું આયોજન કરશે : મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા આ સમીક્ષા બેઠક જે નગરપાલિકામાં ચૂંટણી હશે ત્યાં આયોજિત…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  દ્વારા શરુ કરાયેલ ટિફિન બેઠક પ્રકલ્પ એ સમરસતા,પરિવાર ભાવનાનો સંચાર કરે છે :  ધર્મેન્દ્ર પ્રધાન 

આજે  સમગ્ર દેશમાં વિધાનસભા ક્ષેત્રે ભાજપ સંગઠન દ્વારા ટિફિન બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું , કેન્દ્રીય…

ભારતમાં ભાજપનાં 479, કોંગ્રેસના 334, આપના 63 ધારાસભ્યો વિરુદ્ધ ક્રિમિનલ કેસ તેમાં ગુજરાતનાં 40 ધારાસભ્યો

ADR અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં દેશભરમાં રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં…