મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે…

હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી 20 નવી હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 20 નવીન…

કલોલમાં ભાજપની ભવાઈથી કોંગ્રેસ ગેલમાં, લાફાકાંડ બાદ રાજીનામાંની લાઈન લાગી, ભાજપ સત્તા ગુમાવે તેવી સ્થિતી…

કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે લાફાકાંડનો વિવાદ વધુ વકર્યો છે. કલોલ નગરપાલિકામાં ભાજપના 33માંથી 12…

ત્રણ મહિલાઓએ મળીને 15 વર્ષની સગીરાને દેહ વેપારના ધંધામાં ધકેલી જીવન હરામ કરી નાખ્યું

ફિલ્મ અને મોડેલ લાઈનમાં જવાની ઘેલછામાં રહેતી યુવતીઓ માટે એક ચોકાવનારો અને ભલભલાને હચમચાવી મચાવી મૂકે…

ચીનથી આવેલું તોફાન ‘યાદી’ થાઈલેન્ડ, વિયેતનામ, ફિલિપાઈન્સથી ફરતું ફરતું ભારત આવી ગયુ

ચીનથી આવેલું તોફાન યાદી થાઈલેન્ડ, વિયેતનામ, ફિલિપાઈન્સથી ફરતું ફરતું ભારત આવી ગયુ છે. તેને બંગાળની ખાડીએ…

ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનાર કિશોરોને ઘટનાનો કોઈ પસ્તાવો નથી,તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ

થોડા દિવસ અગાઉ સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર મોડી રાતે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં પોલીસે…

કડવા પાટીદાર સમાજનો કડક નિયમઃ નવરાત્રીમાં આધાર કાર્ડ ફરજીયાત

નવરાત્રીમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો…

આગામી 15 અને 16 સપ્ટેમ્બર એમ બે દિવસ રાજભવન ખાતે વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાત માટે આવવાના છે. નરેન્દ્ર મોદી ત્રીજીવાર PM બન્યા…

પીએમ નરેન્દ્ર મોદી સેક્ટર 1ના સ્ટેશનેથી ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ તેઓ મેટ્રો ટ્રેનમાં બેસી ગિફ્ટ સિટી સુધી સફર કરશે

લોકસભા ચુંટણી જીતીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહેલા…

બૂટલેગર સાથે મળીને દારૂનું વેચાણ કરતા પોલીસ કર્મીઓને જલસા પડી ગયાં, નિયમ બદલાયો

દેશ આઝાદ થયો ત્યાર થી ગાંધી ના ગુજરાત માં દારૂ બંધી છે તેમ છતાં બૂટલેગર પોતાની…

ગમે તેવી પરિસ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ હસતા હોય : નીતિન પટેલ

કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે તા. 12થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન મા ઉમિયા ધજા…

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને કચ્છના પ્રભારીમંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની મુલાકાત લઈ પ્રવર્તમાન આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરી

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને કચ્છના પ્રભારીમંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની મુલાકાત લઈ…

UAE ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે, અમદાવાદના બાવળા નજીક આવેલા ગુંદાનપરા ગામને આ પ્રોજેક્ટ માટે સિલેક્ટ કરવા વિચારણા

પરમાણુ ઉર્જાથી લઈને પેટ્રોલિયમ સુધી અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે ભારત પ્રવાસમાં 5 મહત્વના કરાર કર્યા. જેમાં…

સુરતમાં ફરી એકવાર ગણેશ પંડાલ પર કાંદા અને બટાકા ફેંકાવામાં આવ્યાં : કોમી રમખાણ કરવાની સાજીશ?…

સુરતમાં ફરી એકવાર સુરતમાં કાંકરીચારાની ઘટના આવી સામે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વરિયાળી બજાર…

વાંચો ગણેશ પંડાલમાં પથ્થરમારો કરનાર તમામ આરોપીના નામ, પોલીસે 2 મુસ્લિમ મહિલાને પણ ઝડપી લીધી…

સુરતમાં ગણપતિની મૂર્તિ તોડવાનો વધુ એક ગુનો દાખલ થયો છે. જેમાં 2 વિધર્મી મહિલાઓ સામે લાગણી…