ચાંદખેડાથી ગુમ થયેલ છે,. જો કોઈનો સંપર્ક થાય તો જાણ કરવા વિનંતી…

ઉપરોક્ત ભાઈ શ્રી ચેતનસિંહ છત્રસિંહ વાઘેલા તારીખ 02.10 2023 ના રોજ ચાંદખેડા ગામ થી પોતાનું બાઈક…

રાજ્યની પાંચ નગરપાલિકાઓને મળશે મોડલ ફાયર સ્ટેશનની સુવિધા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પાંચ નગરપાલિકાઓ નવસારી, બારડોલી, રાજપીપળા લુણાવાડા અને ધોળકામાં નવા મોડલ ફાયર…

રાસાયણિક કૃષિ પેદાશથી જમીન, પાણી અને હવા દુષિત બને છે, લોકોના આરોગ્યને જોખમ : રાજ્યપાલ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ યોજી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ…

માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો, મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું

માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. ગઈકાલથી લાખોની સંખ્યામાં…

જામીનના કેસની સુનાવણી 48 કલાકમાં થવી જોઈએ, હું પહેલેથી જ આ મુદ્દા પર કામ કરી રહી છું : જસ્ટિસ સુનીતા અગ્રવાલ

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે તેઓ જામીનના કેસોમાં ‘નિયમ…

બિનકાર્યક્ષમ અને અપ્રમાણિક અધિકારીઓને ઘરભેગા કરવાનો તખ્તો તૈયાર, હવે સરકાર 50 થી 55 વર્ષના અધિકારીઓને વહેલું રીટાયરમેન્ટ આપી શકશે

ગુજરાત સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા સુધારવા માટે બિનકાર્યક્ષમ અને અપ્રમાણિક અધિકારીઓને ઘરભેગા કરવાનો તખ્તો તૈયાર કરી…

અંબાજી મંદિરમાં મોહનથાળ ખાવા લાયક ન્હોતો એ હવે ખબર પડી

અંબાજી મંદિરની ઓળખ એટલે મોહનથાળ. મોહનથાળના પ્રસાદને યથાવત રાખવા માટે અનેક લોકો જંગે ચઢ્યા હતા. ત્યારે…

મેં કહ્યું હતું કે 182 સીટો જીતવાની છે પરંતુ 156 પર જ આપણે અટકી ગયા. જેનો મને ઘણો અફસોસ છે : સી આર પાટીલ

સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓની ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા પસંદગી કરી નવા નામોની જાહેરાત કરવામાં આવી હતી.…

મુખ્યમંત્રી દાદા એક ફોટો પાડવો છે, દાદાએ કહ્યું સેલ્ફી લેતાં આવડે છે? , ‘બાળકે કહ્યું ના’ … જુઓ વિડીયો

નવરાત્રીને લઈ તૈયારીઓ પુરજોશમાં, ચણીયા ચોલી ની ધૂમ ખરીદી, વેપારીઓ ગેલમાં..

દેશભરમાં નવરાત્રીને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ગરબાએ પરંપરાગત નૃત્યનો પ્રકાર છે. જેના માટે ગુજરાત…

વર્ગ -2 અને વર્ગ -3 નાં અધિકારીઓની બદલી, જુઓ ગુજરાતમાં કોની ક્યાં બઢતી સાથે બદલી

DILR (બદલી નું લિસ્ટ જોવા માટે ઉપર આપેલી લિંક પર ક્લિક કરો) ગુજરાત રાજ્યના ગાંધીનગરની કચેરી…

મોટો માણસ ક્યારે થાય જ્યારે તેની પાછળ કામ કરનાર લોકો હોય, બાકી અમારા રાજકારણમાં શું હોય છે કે હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે, તમે બીજાને આગળ લાવજો

કડી શહેરમાં નાની કડી રોડ ઉપર આવેલ 27 સમાજ સરદાર યુવક મંડળની ઓફિસ ખાતે રક્તદાન શિબિર…

અમદાવાદના સ્પા વિવાદ બાદ હર્ષ સંઘવી બોલ્યા, સ્પામાં ચાલતાં ગોરખ ધંધા બંધ કરાશે

અમદાવાદના સ્પા વિવાદ બાદ ગૃહપ્રધાને મોટું નિવેદન આપ્યું છે. એક જાહેર કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ગેરકાયદે સ્પા…

રાજકોટના જેતપુરના રાજવી ચાપરાજ વાળાના વંશજ મહિપાલ વાળા સાહેબનું નિધન

રાજકોટમાંથી આજે વધુ એક દુ:ખના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના જેતપુરમાંથી પીઠડીયાના છેલ્લા રાજવી સાહેબનું…

સ્વચ્છતાથી ભીતર અને બહાર  પવિત્રતા પ્રગટે છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

  રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, હવેથી ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને,…