લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવી ગયો છે. આજે જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના…
Category: Gujarat
સુત્રા નામનાં સિંહનું ઉમરના કારણે બિમારીથી મોત, હવે ઇન્દ્રોડાપાર્કમાં ગ્રીવા નામની સિંહણ એકલી
ઇન્દ્રોડાપાર્કમાં સુત્રા અને ગ્રીવા સિંહની જાેડી ગાંધીનગરનું ગૌરવ માનવામાં આવતી હતી. હવે આ જાેડી વિખૂટી પડી…
સીએમ સાથેની મુલાકાત બાદ ખેડૂત નેતા અમરા ચૌધરીએ ન્યાય યાત્રાના સમાપનની જાહેરાત કરી
દિયોદરમાં ભાજપના ધારાસભ્યના સમર્થકે ખેડૂત નેતાને થપ્પડ માર્યા બાદ ખેડૂતોએ દિયોદરથી ગાંધીનગર સુધી ન્યાય કૂચ શરૂ…
કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાર્ટી દિલ્હીની તમામ સીટો પર ચૂંટણી લડશે,વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. માં હંગામો
કહેવાય છે કે જેની દિલ્હી તેનો દેશ. આજે દિલ્હીમાં કોંગ્રેસ નેતૃત્વની મહત્વની બેઠક મળી હતી. જેમાં…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોર્ડીનેશન સમિતિની બેઠકમાં નિર્ણય, રાહુલ ગાંધીનાં રસ્તે ચાલો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોર કમીટીની આજે બેઠક મળી હતી. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામા આ પહેલી…
દર્શના વાઘેલા, પાયલ કુકરાણી સહીત ગુજરાતના ૪૮ mla ને મધ્યપ્રદેશ ચૂંટણીની જવાબદારી સોંપાઈ, જાણો વિગત
ચાલુ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખવા ભાજપે અત્યારથી જ કમર કસી…
ગુજરાત રાજ્ય ભારતમાં પ્રાકૃતિક કૃષિનું ‘રોલ મોડલ’ બનશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે ‘પ્રાકૃતિક ખેતી અને સેવ સોઇલ’ પરિસંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યપાલશ્રી…
આ લિંક પર ક્લિક કરતાં જ બેંક ખાતામાંથી પૈસા ગાયબ થવાને કારણે સંવેદનશીલ માહિતીની ચોરી થવાનો ભય
સાયબર ગુનેગારો સામાન્ય રીતે ફિશિંગ હુમલાઓ અને માલવેર ઈન્ફેક્શન માટે ખતરનાક લિંક્સનો ઉપયોગ કરે છે. આ…
પોરબંદરના દરિયામાં વચ્ચોવચ યુવાઓ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો
દેશ આજે રાષ્ટ્રીય તહેવારની ભારે જોશ સાથે ઉજવણી કરી રહ્યું છે, આજે ભારત 77મો સ્વતંત્રતા દિવસ…
રાજ્યમાં એપ્રિલ-૨૦૧૯ પહેલા વેચાણ થયેલા વાહનમાં HSRP લગાવવાની કામગીરી સંબંધિત વાહન ઉત્પાદકના અધિકૃત ડિલરને ત્યાં શરૂ કરવામાં આવી
રાજ્યના નાગરિકોને વધુ સુવિધાજનક સેવા પૂરી પાડી શકાય તે હેતુથી તા ૦૧ એપ્રિલ ૨૦૧૯ પહેલા વેચાણ…
સ્વાતંત્ર્ય પર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં ધ્વજવંદન કર્યું
*રાજ્યપાલ અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ રાજભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું* ——————— રાષ્ટ્રના ૭૭ મા સ્વાતંત્ર્ય…
૭૭મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડમાં ધ્વજવંદન- રાષ્ટ્રવંદના કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ગરિમામય ઉજવણીમાં વલસાડ ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રવંદના કર્યા હતા.…
મુખ્યમંત્રી , ગૃહરાજ્ય મંત્રી, શિક્ષણ મંત્રી ,કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ તિરંગા પદ યાત્રામાં જોડાયા
સુરત શહેરમાં મહાનગર પાલિકા દ્વારા તિરંગા પદ યાત્રાનું આયોજન કરાયું હતું . મુખ્યમંત્રી , ગૃહરાજ્ય મંત્રી,…
ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન દ્વારા 16 ઓગસ્ટ સુધી PMJAY ડાયાલિસીસ કાર્ય બંધ રાખી હડતાળ
PMJAY ડાયાલિસીસમાં ભાવ ઘટાડાનો વિરોધ ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને 16 ઓગસ્ટ સુધી…
સુરતના બમરોલી વિસ્તારમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું
12 માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી…