બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું

ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. તેમજ લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઇ છે. કચ્છથી માંડવી તરફ વાવાઝૉડુ આગળ…

પત્ની પગથી દિવ્યાંગ, પતિને આંખે દેખાતું નથી…આ છે લગ્નની સાચી છેડા છેડી

કુદરતે ભલે દિવ્યાંગતા આપ્યું, પણ હોંસલો બુલંદ છે, ત્યારે આ તસવીર ઘણું બધું કહી જાય છે,…

દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજાને નુકશાન

દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ હોવાની માહિતી સામે આવી છે. શિખર પર લહેરાતી ધ્વજા…

લોકાર્પણ પૂર્વે જ પુલ તૂટી પડતા લોકોમાં ચર્ચા…. જાણો ક્યાં?

તાપીના મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પૂર્વે જ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. વ્યારાના…

એક દિવસમાં કુલ 87 તાલુકામાં વરસાદ પડ્યો

અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના…

વાવાઝોડાને પગલે 135 થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહેલું છે. બિપરજોય વાવાઝોડું 5 કિમી પ્રતિ કલાકની ઝડપે…

દ્વારકામાં દરિયાના મોજા 10 થી 15 ફુટ જેટલા ઉછળ્યા

માંડવી, દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડા પહેલા અસર જોવામાં આવી રહી છે. હાલમાં 5 કિલોમીટરની…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકિનારાનાં ૧૬૪ ગામોનો સીએમ ડેશબોર્ડથી સીધો સંપર્ક કર્યો

સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી ૦થી ૫ તથા ૫થી ૧૦…

અમદાવાદ જિલ્લા અને તાલુકા સ્તરે રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરાઈ

રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાવચેતીના ભાગરૂપે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.…

દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં આજે મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ પ્રતિ બેરલ…

પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે વાવાઝોડાના પગલે વરસાદની આગાહી કરી છે. બિપરજોય વાવાઝોડાને પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.…

બીપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યમાં કંટ્રોલરૂમ શરૂ , સંપર્ક નંબર જુઓ

બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ…

અબોલ જીવના દાનવ એવા શુક્લાજી પરિવાર, આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા, આપનારના હાથ હંમેશા ઊંચા,

અમદાવાદ ગુજરાતના અમદાવાદ શહેર એવા મેઘાણીનગર (અસારવા) વિસ્તારમાં રહેતો આ પરિવારના મોભી એવા શુક્લાજી પોતે બ્રાહ્મણ…

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનો કરાવશે…

મહેસાણા ખાતે સરદારધામ દ્વારા આયોજિત ત્રી- દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો-૨૦૨૩નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા ખાતે ત્રી- દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો -૨૦૨૩નો પ્રારંભ…