રાજ્યમાં આવતીકાલથી ૨૭ may સુધી સવારે 9 થી ૩ દુકાનો ખુલ્લી રાખી શકાશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આજરોજ ગુજરાતના પીપાવાવ ખાતે શ્રમજીવી નાના લારી ગલ્લા ધારકોરોજગારી ફરીથી શરૂ…

કોરોનાની મહામારીમાં નાગરિકોને સત્વરે આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડી સુરક્ષિત કરવા એ આપણા સૌની જવાબદારી છે – નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર સત્વરે પુરી…

કોવિડની આ બીજી લહેરમાં ઑક્સિજન અમૃત સમાન છે: રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં ‘કોરોના સેવાયજ્ઞ’ના બીજા તબક્કારૂપે ભારતના ડિજિટલ…

તાઉ-તે વાવાઝોડાથી પ્રભાવિત ગીર સોમનાથ થયેલા નુકશાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોચ્યા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતી અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના…

ગાંધીનગર સિવિલ નું વધુ એક કૌભાંડ

પ્રાપ્ત વિગતો અનુસાર સિવિલ ના આંતરિક વર્તુળોમાં થતી ચર્ચાઓ મુજબની વિગતોમાં જી.એમ.સી.એલ દ્વારા એપોલો માં દાખલ…

કબાડી ગ્રુપની કબડ્ડી એવું અંડરપાસ બંબાના બચાવ સામે મનપાનો લુલો બચાવ

          GJ-૧૮ ખાતે તોઉ’તે નામનું વાવાઝોડું જાેઈએ એવું ત્રાકયું નથી પણ ગામમાં…

GJ-૧૮ વસાહત મહાસંઘ બિભત્સ બકી કરતા ફોટા મૂકતા ભારે ચર્ચા

ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા જે કાર્યો થતા હોય તે સોશિયલ મીડિયા દ્વારા જણાવતા હોય છે…

GJ-૧૮, મુક્તિધામ, ખાતે અંતિમ સંસ્કાર કરતા કોરોના વોરીયર્સને કરીયાણાની કીટ પૂર્વ ડે. મેયર નાઝાભાઇ ધાંધર દ્વારા અર્પણ

GJ-૧૮ખાતે આજરોજ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા આજે તા ૨૦ /૫/૨૧ ગુરુવારે સવારે ૧૦/૩૦ કલાકે સેકટર…

GJ-૧૮ અંડરપાસ ગાડી ધોવાનો બંબા અંડરપાસ બન્યો

કોરોનાની મહામારી બાદ નામનો વાવાઝોડુ એ તંત્રની પોલ ખોલી નાખી છે,GJ-૧૮ ખાતે ઘ-૪ પાસે બનાવેલા અંડરપાસમાં…

આગામી ૨૪ કલાક ગુજરાતમાં વાવાઝોડાની અસર રહેશે – મનોરમા મોહંતી

અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની…

રાજ્યની એક પણ કોવિડ-નોન કોવિડ હોસ્પિટલમાં વીજ મુશ્કેલી નહીં સર્જાય : સુનયના તોમર

‘તાઉ’તે’ વાવાઝોડાના પગલે વીજતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ સુનયના…

ગુજરાતના કયા ધારાસભ્ય દ્વારા ઉધોગપતિ ને ઓક્સિજન પ્લાન્ટ નાખવા કરી ભલામણ અને મદદ પણ મળીગઈ

કોરોનાની મહામારી મા ગ્રામ્ય વિસ્તારોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી…

તૌકતે વાવાઝોડું ,બાદ રાજકોટ માં ભૂકંપ થી પ્રજા માં ડર નો માહોલ

                               …

ગુજરાતના આ MLA ના જન્મદિને ૨૦૦ જેટલા ઓક્સિજન બોટલ અર્પણ કર્યા

ગુજરાતમાં કોરોના કહેર મચાવ્યો છે. ત્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા તેમનો જન્મદિન પ્રજાની જરૂરિયાત શું…

‘તૌકતે’ વાવાઝોડું દીવ થી 130 કી.મી ફક્ત દૂર , 15 કી.મી પ્રતિ કલાકની ઝડપ

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ”તાઉ-તે” સંદર્ભે દર…