ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી (સુધારા) વિધયક- 2023 માં માત્ર નામ બદલાયુ છે, કંઈ નક્કર કામગીરીની વ્યવસ્થા જ નથી : અર્જુન મોઢવાડિયા

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જે રીતે પ્રકૃત્તિ ઉપર આક્રમણ કરવામાં આવી રહ્યું છે તેમાં નેચરલ અને…

ABVP દ્વારા રાષ્ટ્રીય સેમિનાર “ફાર્માવિઝન 2023” આણંદ ફાર્મસી કોલેજ, ગુજરાત ખાતે 16 અને 17 સપ્ટેમ્બરના‌ રોજ યોજાશે

દેશભરથી ફાર્મસી ક્ષેત્રના 1740 જેટલા પ્રાધ્યાપકો, વિધાર્થીઓ, સંશોધકો, શિક્ષાવિદો, ઉધ્યોગ સાહસિકો આ સેમિનારમાં સહભાગી થશે :…

જ્ઞાન સહાયક ભરતીના વિરોધમાં ટેટ-ટાટના પ્રતિનિધિ મંડળે કોંગ્રેસને આવેદન પત્ર આપ્યું

આગામી દિવસોમાં ટેટ ટાટ ઉમેદવારો, તલાટી ભરતીના ઉમેદવારો, એલઆરડીના અન્યાય પામેલા ઉમેદવારો, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી હેરાન થનાર…

ધોરણ ૧૨ સાયન્સમાં પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે થતા રાઉન્ડમાં શા માટે એન્ટ્રી આપવામાં નથી આવી રહી?: ડૉ. કરન બારોટ

  આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉ. કરન બારોટ પૂરક પરીક્ષા આપ્યા બાદ ગુજરાતમાં એડમિશન ન…

શ્રી પદ્મશાળી જ્ઞાતિ સંસ્થા દ્વારા બાપુનગરના ધારાસભ્ય અને  કાઉન્સિલરની ઉપસ્થિતિમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન

અમદાવાદ શ્રી પદ્મશાળી જ્ઞાતિ સંસ્થા દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આયોજિત વિદ્યાર્થી સન્માન…

સરકારનો ગુજરાત સ્ટેટ ઓપન બોર્ડનો પરિપત્ર એ શિક્ષણ નીતિ અને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની વિપરીત : હેમાંગ રાવલ

  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ , પ્રવકતા હિરેન બેંકર…

“શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ” પંક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા સાણંદ તાલુકાના તેલાવ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વિજય પટેલ

  આલેખન :  વ્રજ મણીયાર પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ તેલાવ પ્રાથમિક શાળા રાજ્યમાં સૌ પ્રથમ વખત…

પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન :શિક્ષણ સર્વગ્રાહી હોવું જોઈએ :ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી

અમદાવાદ શિક્ષણનો હેતુ એવી વ્યક્તિઓનું સર્જન કરવાનો છે કે જેમનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે ખીલ્યું હોય,એવી શાંતિમય વ્યક્તિઓ…

ધોરણ–૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે ચાલુ વર્ષથી જ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ડીપ્લોમા- ડીગ્રીમાં ખાલી જગ્યાઓ પર પ્રવેશ અપાશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગાંધીનગર રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદ દ્વારા રાજ્યના વિશાળ વિદ્યાર્થી સમુદાયના હિતને ધ્યાને લઈ ધોરણ–૧૦ અને ધોરણ–૧૨માં…

૫ સપ્ટેમ્બર – શિક્ષક દિને અમદાવાદના ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાના એવોર્ડ અને પાંચ શિક્ષકોને તાલુકા કક્ષાનો એવોર્ડ એનાયત થશે

અહેવાલ – ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ એવું કહેવાય છે કે, શિક્ષક કભી સાધારણ…

5મી સપ્ટેમ્બર – શિક્ષક દિન વિશેષ : શ્રેષ્ઠ શિક્ષકની પરિભાષાને ખરા અર્થમાં સાર્થક કરતા ધોળકા તાલુકાના શિક્ષક ધર્માંશુ પ્રજાપતિ

આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ પ્રાઇવેટ પ્રાથમિક શાળાને ટક્કર મારે તેવી શૈક્ષણિક સુવિધાઓ…

જિલ્લા મેજિસ્ટ્રેટે શાળા દત્તક લીધા પછી, બાળકો ભણતાં થઈ ગયા,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા એનાયત કરાશે

ઝાંસીના એક ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાની મહેનતથી માત્ર શાળાનો દેખાવ જ બદલ્યો નથી. પરંતુ ત્યાંના…

૫ મી સપ્ટેમ્બર – શિક્ષકદિન વિશેષ :ગુજરાતના 3 અધ્યાપકોને ટેકનિકલ અને હાયર એજ્યુકેશનનો ‘નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ 2023’ એનાયત કરવામાં આવશે

ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદના ઝંખના મહેતા સહિત કુલ 3 અધ્યાપકોએ રાજ્યનું નામ રોશન કર્યું : ગાંધીનગર આઈઆઈટીના…

IAS ઓફિસરના છોકરાં આંગણવાડીમાં ભણતાં હોય તો આપણને ભણાવવામાં શું વાંધો છે…?

આઈએએસના પદના રૂતબાથી કોણ પરિચિત નહીં હોય. પરંતુ કેટલાક આઈએએસ ઓફિસરો એવા પણ હોય છે જેમના…

D ટુ Dની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની 7.170 બેઠક સામે 3.966 વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવાતાં 3.204 બેઠક ખાલી પડી

પ્રવેશ સમિતી દ્વારા ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરીમાં આજે સોમવારે પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. સમિતી…