આગામી સમયમાં મન કી બાત કાર્યક્રમની શરુઆત 111ના શુભ અંક સાથે થશે. તો આનાથી સારું ભલું શું હોઈ શકે! : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે તેમણે…

ડ્રગ્સ ખતરનાક,..નિયંત્રણમાં ન રાખવામાં આવે તો જીવન નષ્ટ થઇ જાય : પીએમ મોદી

PM મોદી હંમેશા દેશની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે પીએમ મોદીએ માદક…

બેંગલુરુ પોલીસે ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં 3 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો, ટ્રેનમાં જય શ્રી રામ નાં નારા લાગતાં ટ્રેન સળગાવી દેવાની ધમકી આપી હતી…

અયોધ્યાથી પરત ફરી રહેલી ટ્રેનને આગ લગાડવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. બેંગલુરુ પોલીસે ધાર્મિક…

અલાહાબાદ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે એક વ્યક્તિ દ્વારા હોમમેકર પત્નીના નામ પર ખરીદવામાં આવેલી સંપત્તિ, કૌટુંબિક સંપત્તિ બને છે

અલાહાબાદ હાઈકોર્ટે સંપત્તિના એક વિવાદ પર મોટો ચુકાદો આપ્યો છે. મામલો કઈક એવો હતો કે જો…

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સાથ આપવા હાથ લંબાવ્યો, સત્તાવાર જાહેરાત કરવા માટે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજશે

લોકસભા ચૂંટણી સાથે લડવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન નિશ્ચિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બંને…

ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે

લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.…

ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટો નિર્ણય લીધો, એન્ટિ લેન્ડ માફિયા સેલની રચના કરી

જમીન પર ગેરકાયદે કબજાની ઘટનાઓને રોકવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે અને…

અમેરિકામાં હવે ગેરકાયદે ઈમિગ્રેશન મામલે બાઈડેન સરકાર કડક પગલાં લેવા જઈ રહી છે, હવે અમેરિકા જતાં પહેલાં 100 વાર વિચારજો…..

અમેરિકા ભારતીયોનો સૌથી ગમતો દેશ રહ્યો છે. એમાંય ગુજરાતીઓની વાત થાય તો આપણે ત્યાં તો ઘણા…

ગૃહ મંત્રાલયે ખડગેને VIP સુરક્ષા આપવાનો નિર્ણય લીધો, હવે કોંગ્રેસ અધ્યક્ષને Z Plus સુરક્ષા અપાઈ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ…

ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર પડ્યા, રોડ ઉપર બાટલા ચઢાવવા પડયા

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર પડ્યા હતા, જેમાં…

ટેમ્પો પલ્ટી ખાઇ જતાં લોકોની મરણચીસોથી હાઇવે ગાંજી ઉઠયો, 8 લોકોના મોત

બિહારમાં સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકો કાળનો કોળીયો બની ગયા હતા અને પાંચ લોકો ગંભીર…

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ VIP કલ્ચરને ખતમ કરવાની દિશામાં મોટી પહેલ કરી, હવે મુખ્યમંત્રી પણ સામાન્ય માણસની જેમ ટ્રાફિકમાં ચાલશે

સામાન્ય રીતે તો દેશના કોઈ પણ રાજ્યમાં મુખ્યમંત્રી, મંત્રી સહિત VIPનો કાફલો માર્ગ પરથી નીકળે ત્યારે…

સીબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકના એક વરિષ્ઠ અધિકારીના ઘર અને પરિસરમાં દરોડા પાડ્યા

ફિનટેક કંપની પેટીએમની સમસ્યાઓનો અંત આવવાના સંકેત દેખાઈ રહ્યા નથી. રિઝર્વ બેંકે પેટીએમને 15 દિવસનો સમય…

ચંડીગઢ મેયર ચૂંટણીમાં થયેલી ધાંધલી મામલામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે પરિણામ રદ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજયી જાહેર કરી દીધા

ચંડીગઢ મેયર ચૂંટણીમાં થયેલી ધાંધલી મામલામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે પરિણામ રદ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર…

જમ્મુ કાશ્મીરને પરિવારવાદની રાજનીતિથી છૂટકારો મળ્યો : પીએમ મોદી

અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. અહીં જનમેદનીને સંબોધિત કરતા શિક્ષણ, રેલ્વેસ વિમાન અને…