ટેરિફ ઉપરાંત રશિયા-ચીન સાથેના ભારતના સંબંધોથી અત્યંત નારાજગી દર્શાવી હતી અને આપણે ચીનના હાથે ભારત-ચીન…
Category: National
ધનબાદની કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત
જિલ્લામાં બાઘમારા પ્રખંડમાં કોલસાની ખાણ સાઈટમાં મજુરોને જતી વાન ભૂસ્ખલનની ઝપટમાં આવ્યા બાદ 400 ફુટ…
જૈન ધર્મોત્સવમાંથી સોના – હીરા જડીત કળશની ચોરી.. લાલકિલ્લાની સુરક્ષામાં ચૂકનો ખુલાસો
ભારતની શાન, ઐતિહાસીક ધરોહર તથા દેશની ગૌરવગાથાના પ્રતિકસમા લાલકિલ્લાની સુરક્ષામાં ચૂકનો ખુલાસો થયો છે. અહી…
અતિ વરસાદ અને પુરની ઝપટમાં અનેક રાજ્યો : પંજાબમાં 2000 ગામો ડૂબ્યા, નદીમાં જળસ્તરનો વધારો, દિલ્હી ફરી પાણી-પાણી, કાશ્મીર જળમગ્ન
દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત ઉતર ભારતના અનેક રાજયો સતત ભારે વરસાદથી પૂરની ઝપટમાં આવ્યા…
ઓસ્ટ્રેલિયામાં જીવલેણ હુમલાનો ભોગ બનેલા અમદાવાદના આર્કિન શાહને હોસ્પિટલનું બિલ ભરવાના ફાંફા
ઓસ્ટ્રેલિયામાં જીવલેણ હુમલાનો ભોગ બનેલો એક ગુજરાતી સ્ટૂડન્ટ હવે હોસ્પિટલનું 14 હજાર ડોલરનું બિલ…
ભારતના ટીબી મુક્તિના દાવા સામે હકીકત ચોંકાવનારી… આ વર્ષે જ 87 હજાર કેસ, અમદાવાદમાં સૌથી વધુ 12 હજારથી વધુ કેસ
ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે મોટો તફાવત હોય તેવું ચિત્ર સામે…
કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોષીની જાહેરાત.. અમદાવાદ, દિલ્હી, મુંબઈ સહિતના શહેરોમાં સરકાર 24 રૂપિયે કિલો ડુંગળી વેચશે
કેન્દ્ર સરકારે ગુરુવારે દિલ્હી, મુંબઈ અને અમદાવાદ વગેરે શહેરોમાં 24 રૂપિયે કિલોના સબ્સીડાઈઝ (રાહત) દરે…
દિલ્હી, પંજાબ, હરિયાણા, કાશ્મીરમાં ભારે વરસાદથી આવેલા પુરથી વિનાશક હાલત સર્જાઈ, 43 મોત
ઉત્તર ભારતના દિલ્હી, પંજાબ, હરિયાણા અને કાશ્મીર જેવા રાજ્યોમાં ચોમાસાનો ભયાનક વરસાદ વિનાશક સાબિત થઇ રહ્યો…
હાર્ટએટેક આવતા પહેલાં જ દર્દીને સતર્ક કરી દેશે મશીન!.. વૈજ્ઞાનિકોની અનોખી ખોજ.. જેમાં મશીન તરીકે કેમેરા અને મગજ તરીકે એઆઈ કામ કરશે
હૃદયના દર્દીને અગાઉથી જ જાણ થઈ જશે કે તેને હાર્ટએટેક આવશે!વૈજ્ઞાનિકોએ આવી ટેકનિક શોધી…
જે લોકો ભારતની અર્થવ્યવસ્થાને મૃત અર્થવ્યવસ્થા કહે છે તેઓ હવે પોતે જ મુશ્કેલીમાં આવ્યા
જે લોકો ભારતની અર્થવ્યવસ્થાને મૃત અર્થવ્યવસ્થા કહે છે તેઓ હવે પોતે જ મુશ્કેલીમાં…
તાંબા પર 50 ટકા ડયુટી: અમેરિકા સામે ભારતનો મોરચો
ભારતે અમેરિકા દ્વારા ચોક્કસ તાંબાના ઉત્પાદનો પર 50% ડ્યુટી લાદવા અંગે વિશ્વ વેપાર…
ફરિયાદી સાથે સમાધાન થાય તો આરોપી જેલથી બચી શકે: સર્વોચ્ચ અદાલત
પંજાબ હરિયાણા હાઇકોર્ટના ચુકાદાને રદ કરી સુપ્રીમ કોર્ટ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ના ગુનામાં ઐતિહાસિક ચુકાદો…
ગૃહ મંત્રાલયે વિદેશી નાગરીકો માટે નવો કાયદો લાગુ કર્યો
ભારત સરકારે ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવા માટે એક મોટું પગલું ભર્યું…
ભૂતપૂર્વ વડાપ્રધાન નહેરુનું પ્રથમ સત્તાવાર નિવાસસ્થાન રૂ. 1100 કરોડમાં વેચાયું
દેશના રાજકીય અને ઐતિહાસિક વારસા સાથે જોડાયેલી એક મોટી ઘટનામાં, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું…
2024 પહેલાં ભારતમાં આવેલા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોને મુસાફરી દસ્તાવેજ વગર ભારતમાં પ્રવેશ્યા હતા, તેમને દંડનીય કાર્યવાહીમાંથી મુક્તિ મળશે
નવા ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, ૨૦૨૫ હેઠળ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ,…