યુપીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ તમામ જિલ્લાના પ્રમુખોની નવી યાદી બહાર પાડી

યુપી ભાજપે પોતાના સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ તમામ જિલ્લાના પ્રમુખોની નવી…

બિહારના મુઝફ્ફરપુરમાં ગાયઘાટના બેનીબાદ ઓપી વિસ્તારના મધુપટ્ટી ઘાટ પર હોડી દુર્ઘટનાનો શિકાર થતાં 16 બાળકો ગુમ

બિહારના મુઝફ્ફરપુરમાં ગાયઘાટના બેનીબાદ ઓપી વિસ્તારના મધુપટ્ટી ઘાટ પર હોડી દુર્ઘટનાનો શિકાર થતાં 16 બાળકો ગુમ…

દિલ્હીમાં એક બાળકને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ખતરનાક બીમારીથી પીડિત હતો, ઓનલાઈન ક્રાઉડફંડિંગ દ્વારા 11 કરોડ રૂપિયા એકત્ર થયા

દિલ્હીમાં રહેતો કનવ જાંગરા નામનો બાળક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ખતરનાક બીમારીથી પીડિત હતો. આ એક…

કેરળમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ

કેરળમાં વધુ એક નિપાહ સંક્રમિત દર્દી સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધવા લાગી છે.…

જમ્મુ – કાશ્મીરનાં અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં દેશને મોટું નુકસાન,કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ

જમ્મુ – કાશ્મીરનાં અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં દેશને મોટું નુકસાન થયું છે. આ એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર…

સુપ્રીમ કોર્ટે બુધવારે UPSC ને ઉમેદવારોને એડમિટ કાર્ડ જારી કરવાનો નિર્દેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે બુધવારે UPSCને એવા ઉમેદવારોને એડમિટ કાર્ડ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો કે જેમને EWS…

કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે બે લોકોના મોત, શું છે નીપાહ વાયરસ?..

ભારતમાં દર વર્ષે નિપાહ વાયરસના કેસ સામે આવે છે. હાલમાં પણ કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના…

30 દિવસમાં દસ્તાવેજો ન આપે તો બેન્કે ગ્રાહકોને 5000નું વળતર ચુકવવું પડશે

રિઝર્વ બેંકે પ્રોપર્ટી પર લોન લેનારા લોકો માટે રાહતનો નિર્ણય લીધો છે. હવે બેન્કો, એનબીએફસી કે…

૧૨૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા ડિરેક્ટરો, ત્રણ રિયલ એસ્ટેટ કંપનીઓ અને એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સહિત ૮ વ્યક્તિઓ સામે કેસ

એક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આકર્ષક ડીલની લાલચ આપીને ૧૨૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા ડિરેક્ટરો, ત્રણ રિયલ એસ્ટેટ…

હવે મિશન સમુદ્રયાન : સ્વદેશી સબમર્સીબલમાં ત્રણ લોકોને બેસાડી સમુદ્રની અંદર છ કિલોમીટરના ઊંડાણ સુધી મોકલવામાં આવશે

ભારત એક પછી એક ઇતિહાસ રચી રહ્યું છે. પહેલા ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ અને ત્યારબાદ સૂર્યના…

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાલે પાકિસ્તાનના કુલ ૧૦૮ હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાલે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૧૪૯ પાકિસ્તાનના…

પીએમ મોદીએ શ્રી ટ્રુડોને જણાવ્યું કે કેનેડામાં ઉગ્રવાદી તત્વો “અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 ની બાજુમાં યોજાયેલી કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો સાથેની દ્વિપક્ષીય મુલાકાતમાં”કેનેડામાં ઉગ્રવાદી…

ચિપ ઉત્પાદક કંપની Nvidiaના સીઈઓ જેનસેન હૂંગે ભારતમા રહેલી તકોને લઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો

ચિપ ઉત્પાદક કંપની Nvidiaના સીઈઓ જેનસેન હૂંગે ભારતમા રહેલી તકોને લઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. ખાસ…

યુનાઇટેડ કિંગડમના અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજનાં ‘વાઘ નખ’ પરત આપવા માટે સંમતિ બતાવી

મહારાષ્ટ્રનાં લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. જે હથિયારથી શિવાજી મહારાજે અફઝલ ખાનને પતાવી દીધો…

સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીએ કહ્યું કે, ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરી શકાય

આ દિવસોમાં ઇન્ડિયા vs ભારતને લઈને દેશમાં એક નવી ચર્ચા ચાલી રહી છે. વિરોધ પક્ષોનો આરોપ…