પંજાબના 9 જિલ્લામાં પૂર, 29 લોકોના મોત: દિલ્હીમાં યમુનાનું જળસ્તર ભયજનક નિશાનને પાર

પંજાબના 9 જિલ્લામાં પૂર, 29 લોકોના મોત: દિલ્હીમાં યમુનાનું જળસ્તર ભયજનક નિશાનને પાર   દિલ્હીમાં યમુના…

PMને ગાળો બોલવા મામલે ગુજરાત ભાજપ આક્રમક બન્યું

    બિહારમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે બનાવેલા મંચ પરથી મોહમ્મદ રિઝવી નામના વ્યક્તિએ પીએમ મોદીને…

RTO apk ફાઇલ ખોલી વિગત આપતા જ આધેડના 2 લાખ બેંકમાંથી ગાયબ

  જલાલપોર જલાલપોર તાલુકાના વાંસી ગામે રહેતા આધેડે આરટીઓ ચલણ એપીકે ફાઇલ ખોલી અને માહિતી ભરી…

ગણેશોત્સવમાં મુંબઇ આકર્ષણનું કેન્દ્ર રહે છે પણ આ વખતે સુરત શહેરનો નંબર આવ્યો, સુવર્ણ મહેલથી લઈને પટાયાના કેન્ડીપાર્કની થીમના પંડાલ જોવા મળ્યા

ગણેશોત્સવમાં મુંબઇ વિશ્વ આખા માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. ઊંચી મૂર્તિઓ, લાઈટિંગ, ભપકાદાર ડેકોરેશન, ઢોલનગારા સાથે…

નાગરિકતા સાબિત નહિ કરો તો નામ કમી કરાશે : બિહારમાં 3 લાખ મતદારોને નોટીસ

ચૂટણી પંચે મતદાર યાદીની પ્રસિઘ્ધી પુર્વે નોટીસ ફટકારી નાગરિકતા સાબિત નહિ કરો તો નામ કમી કરાશે…

દેશમાં બીટકોઇનએ હવાલાનું નવું સુધારેલું સ્વરૂપ બની ગયું છે : સુપ્રિમ કોર્ટ

શૈલેષ ભટ્ટની જામીન અરજી કેસમાં જ સુપ્રિમ કોર્ટે બીટકોઇન માટે પોલીસી બનાવવા કેન્દ્રને સલાહ આપી હતી…

રાષ્ટ્રપતિ દ્વારા માંગવામાં આવેલ રેફરન્સ પર સર્વોચ્ચ અદાલતમાં રસપ્રદ સુનાવણી : અનેક બંધારણીય મુદ્દાઓ ઉઠયા

    દેશમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને ખરડાઓ રોકવાની સત્તા અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં સર્વોચ્ચ…

ટેરિફ ઈફેકટ : અમેરિકી બજારમાં 45 અબજ ડોલરની નિકાસ પર અસર

      અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજથી અમલી બનાવેલા ભારત પરના 50% ટેરીફની અસર પ્રથમ…

શું કેશલેસ સારવારનો મુદ્દો ટૂંક સમયમાં હલ થશે ખરો ?

  ઓગસ્ટ 2025ના અંતમાં કેટલીક હોસ્પિટલો દ્વારા કેશલેસ સેવાઓ સ્થગિત કરવાના અહેવાલો વચ્ચે, આઈઆરડીએઆઈ એ આ…

સાઉથનાં સુપર સ્ટાર વિજયનાં બાઉન્સરે રાજકિય કાર્યકર્તાને ધકકો મારતા ગંભીર ઈજા પહોંચી

  સાઉથના દિગ્ગજ સુપરસ્ટાર વિજય સામે મદુરાઈમાં એક ઈવેન્ટ દરમિયાન TVK workerને બાઉન્સરો દ્વારા બળજબરીથી ધક્કો…

જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પૂણેના આ ડોકટરને કૃપા અને ઉદારતાના દેવદૂત કહ્યા, જે છોકરીના જન્મ પર ફી લેતા નથી

  કૌન બનેગા કરોડપતિમાં અમિતાભે ખાસ શોમાં પૂનાના ડો.ગણેશ રાખને આમંત્રિત કર્યા   વાસ્તવમાં, ડી પ્રશાંત…

“જયારે રાઈટ બ્રધરનું અસ્તિત્વ ન હતું તે સમયે ભારતમાં પુષ્પક વિમાન ઉડતું હતું…” : શિવરાજ ચૌહાણે વૈજ્ઞાનિકોને ઈતિહાસ ભણાવ્યો

  ભાજપના મંત્રીઓ તથા નેતાઓ ઈતિહાસ બદલવાના માહીર છે. વિશ્વના પ્રથમ અંતરીક્ષ યાત્રી હનુમાન હતા તેવા…

ઉદયપુરમાં 55 વર્ષીય મહિલાએ 17માં બાળકને જન્મ આપ્યો

  વર્ષો પહેલાં સરકારે વધતી વસ્તીને રોકવા માટે ’હમ દો, હમારા દો’નો નારો આપ્યો હતો. આ…

મુંબઈમાં ગણેશોત્સવનો ભવ્ય માહોલ

  27 ઓગસ્ટથી શરૂ થઈને 6 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલનારા ગણેશોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે…

ટ્રમ્પના કોલ ન ઉઠાવવાના અહેવાલો પર ભારતીય રાજદ્વારીનો દાવો

  ભારત ઉપર 50 ટકા ટેરીફ લાદયા બાદ ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો તંગ બન્યા છે…