ઇઝરાયલે ગાઝા સિટીને તબાહ કરવાની ધમકી આપી, યુદ્ધ રોકવા માટે 5 શરતો મૂકી

    શુક્રવારે ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે ગાઝા સિટીને સંપૂર્ણપણે નષ્ટ કરવાની ધમકી આપી હતી. કાત્ઝે…

મુંબઈ-સ્વિટ્ઝર્લૅન્ડ ફ્લાઇટમાં 15 વર્ષીય સગીરા સાથે રેપ

    મુંબઈથી સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચ જતી ફ્લાઇટમાં એક ભારતીય મૂળના ઉદ્યોગપતિએ 15 વર્ષની સગીર છોકરી પર…

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું, એકનું મોત

    શુક્રવારે મોડી રાત્રે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલીમાં વાદળ ફાટ્યું. આ ઘટના રાત્રે 12:30 થી…

પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10 લોકોનાં મોત

    પટનામાં એક માર્ગ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. 3 લોકો ઘાયલ થયા છે.…

પંજાબમાં LPG ટેન્કરમાં બ્લાસ્ટ, ઘર-દુકાનો બળીને ખાક

    શુક્રવારે રાત્રે પંજાબના હોશિયારપુરમાં શાકભાજી ભરેલા પિકઅપ વાહન (નાની ટ્રોલી) સાથે અથડાયા બાદ એક…

રાજસ્થાનમાં બોટ પલટી,9 લોકો સવાર હતા, 3ને બચાવાયા

  રાજસ્થાનના સવાઈ માધોપુરમાં વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. આ દરમિયાન શુક્રવારે સુરવાલ ડેમમાં…

એલ્વિશ યાદવના ઘરે ગોળીબાર કરનાર આરોપીની ધરપકડ

  હરિયાણાના ગુરુગ્રામમાં યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી વિજેતા એલ્વિશ યાદવના ઘરે ગોળીબાર કરવાના આરોપી ઇશાંત…

અમે ઘુસણખોરોને દેશમાંથી હાંકી કાઢીશું : મોદીએ ગયાજીમાં કહ્યું

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગયાજીથી બિહાર માટે 13,000 કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરી. મગધ યુનિવર્સિટીના…

સુપ્રીમ કોર્ટનો પશુપ્રેમી તરફી નિર્ણય:પકડેલા કૂતરાઓને નસબંધી-રસીકરણ પછી છોડાશે, કૂતરા પકડતાં રોકનારને રૂ. 25 હજાર અને NGOને રૂ. 2 લાખનો દંડ

  શુક્રવારે સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના મુદ્દા પર પોતાનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટના આદેશ…

ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે ​​ભારત પર લાદવામાં આવેલા 50% યુએસ ટેરિફની નિંદા કરી

  ગુરુવારે ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે ​​ભારત પર લાદવામાં આવેલા 50% યુએસ ટેરિફની નિંદા કરી. તેમણે…

ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર નથી, પરંતુ ચીન છે : એસ જયશંકર

    ભારતીય વિદેશ મંત્રી જયશંકરે ગુરુવારે મોસ્કોમાં રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ સાથે મુલાકાત કરી…

યુએસ ટેરિફ તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકર ક્રેમલિન ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા

    ગુરુવારે ક્રેમલિનમાં એક કલાક ચાલેલી બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 24મી ઓગસ્ટથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન વડનગર…

વડાપ્રધાન મોદી 24-25 ઓગસ્ટના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે, જાહેરસભા, લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે

    સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત, વડનગરના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે પીએમ મોદી આગામી 24-25 ઓગસ્ટના…

કર્ણાટક સરકારનું SC માટે આંતરિક અનામત લાગુ કરવા ઐતિહાસિક પગલું

    કેબિનેટે આ રિપોર્ટ સ્વીકાર કરવાનો ર્નિણય લીધો છે, પરંતુ તેમાં કેટલાક ફેરફાર પણ કરવામાં…