ઝારખંડના દેવઘરમાં ટ્રક સાથે બસ અથડાઈ જતા અકસ્માત, 5 કાવડિયાનાં મોત

        દેવઘરમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 18 કાવડિયાનાં મોત થયાની આશંકા…

જમ્મુમાં થાર સવારે જાણી જોઈને વૃદ્ધને ટક્કર મારી

  જમ્મુમાં એક વૃદ્ધ વ્યક્તિને સ્કૂટી પર જતા સમયે ઇરાદાપૂર્વક ટક્કર મારવામાં આવી હોવાનો એક વીડિયો…

હિમાચલના મંડીમાં વાદળ ફાટ્યું, અત્યાર સુધીમાં 3 લોકોનાં મોત થયા

  દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાથી ઘણા વાહનો…

તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં પહોંચ્યા પીએમ મોદી.. રાજેન્દ્ર ચોલ પ્રથમની 1000મી જન્મજયંતિ પર અહીં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી

  આજે PM મોદીના તમિલનાડુ પ્રવાસનો બીજો દિવસ છે. રવિવારે બપોરે 12 વાગ્યે, પીએમ મોદીએ ત્રિચીમાં…

બિહાર મતદાર યાદીમાંથી 65 લાખ નામો દૂર કરવામાં આવ્યા.. પહેલા આંકડો 7.89 કરોડ હતો

  ચૂંટણી પંચે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના પ્રથમ તબક્કાનો ડેટા જાહેર કર્યો છે. આ…

લોકસભામાં 16 કલાક બાદ રાજયસભામાં કાલથી 9 કલાકની ચર્ચા થશે, ઓપરેશન સિંદુર જેવા મહત્વ મુદ્દા પર થશે ચર્ચા

    સંસદના ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસે, સોમવારે લોકસભામાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર 16…

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે કહ્યું કે…

UPના બારાબંકીના ઔસાનેશ્વર મંદિરમાં નાસભાગ, 2 લોકોનાં મોત અને ઘણા લોકો ઘાયલ થયા

  શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે યુપીના બારાબંકીમાં આવેલા ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ…

ઈટલીમાં વિમાન હાઈવે પર તૂટી પડયું, 2નાં મોત

  ભારત અને દુનિયામાં સતત વધી રહેલી હવાઈ દુર્ઘટનામાં ઈટલીમાં એક ટુ સીટર વિમાન અચાનક જ…

પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરશે, પીએમ મોદીસપ્ટેમ્બરમાં અમેરિકા જઈ શકે

  પીએમ મોદી આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધીત કરી શકે છે. વડાપ્રધાન મોદીને આગામી સંયુક્ત…

નવવિકસિત ગાધીનઞરના અને મહાનઞર વિસ્તારમા સમાવૈશ 18 ગ્રામય વિસ્તારના પ્રતિનિધીઓની વિશાળ સંખ્યામા જાહેર બેઠક મળી

  ગાધીનઞર શહેર વસાહત મહાસંધના પ્રમુખ કેશરીસિહ બિહોલાના અધ્યક્ષ પદે સેકટર પ ખાતે સંસ્થાના હોદેદારો કારોબારી…

એર ઈન્ડીયા વિમાની દુર્ઘટના : ફ્યુલ સ્વીચને ‘વિલન’ બનાવવામાં કોની ભૂમિકા? : રીપોર્ટમાં બોઈંગ ડ્રીમલાઈનર 787 વિમાનની ફયુલ સ્વીચ એ રહસ્યનું કેન્દ્ર બની

      અમદાવાદની વિમાની દુર્ઘટનામાં પ્રથમ તબકકાના રીપોર્ટમાં બોઈંગ ડ્રીમલાઈનર 787 વિમાનની ફયુલ સ્વીચ એ…

સરકારે 1.17 કરોડ મૃતકોના આધાર નંબર નિષ્ક્રિય કર્યા

  કોઈ વ્યકિતના મૃત્યુ બાદ આધાર કાર્ડનો દુરૂપયોગ ન થાય અને મૃત વ્યકિતઓના આધારને નિષ્ક્રિય કરી…

સંસદીય પેનલનો સમીક્ષા રિપોર્ટ તૈયાર : 285 સુધારા સુચવ્યા : સોમવારે લોકસભાને સોંપાશે

  ધરખમ સુધારા સાથે આગામી વર્ષથી લાગુ થનારા આવકવેરાના નવા કાયદાનુ વિધેયક સંસદના આગામી ચોમાસુ સત્રના…

મહારાષ્ટ્રમાં કાર અને બાઈક ટકરાયા બાદ નાલામાં ખાબકતા 7 લોકોના મોત

  મહારાષ્ટ્રના નાશિકમાં એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે, જ્યાં કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર…