સંગારેડ્ડી (તેલંગાણા) તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીના રિએક્ટરમાં વિસ્ફોટ થતાં 10 કામદારોના મોત…
Category: National
1લી જુલાઈથી રેલવે ટીકીટથી માંડીને એટીએમથી નાણાં ઉપાડ સુધીની સેવા મોંઘી થશે
આમ જનતા માટે હવે રેલવેની સફર મોંઘી થવા જઈ રહી છે. રેલવે એક…
તેલંગાણામાં એક મહિલાએ રેલવે ટ્રેક પર સડસડાટ કાર ચલાવતા અનેકના જીવ અધ્ધર થયા, કેટલાક સ્થાનિકો અને રેલવેના કર્મચારીઓએ ગાડીમાંથી બહાર કાઢી એક સાઈડ લઇ તેણે બાંધી દીધી.
તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક 34 વર્ષીય મહિલાએ પોતાની કાર રેલવે ટ્રેક પર ચડાવી…
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ ટીમમાં UN ઑફિસર સામેલ નહીં થાય
અમદાવાદ/નવીદિલ્હી અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ ટીમમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના અધિકારીનો…
અમદાવાદ પ્લેન ક્રેશનું રહસ્ય હવે ખૂલશે… છેલ્લી ક્ષણોમાં શું થયું એ જાણવા મળશે
12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના બ્લેક બોક્સનો ડેટા મળી આવ્યો છે. ગુરુવારે…
કેરળમાં બ્રિટનના ફાઇટર જેટ F-35B માં ટેકનિકલ ખામી હોવાનું સામે આવી
બ્રિટિશ રોયલ નેવીના ફાઇટર જેટ F-35 એ 14 જૂનની રાત્રે કેરળના તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર…
ઉત્તરાખંડમાં વધુ એક અકસ્માત : કાર ખાઇમાં ખાબકતા ચાર લોકોના મોત
અત્રે એક કાર ખાઇમાં ખાબકતા ચાર લોકોના મોત થયા છે. આજે સવારે આ અકસ્માતની…
છત્તીસગઢમાં એન્કાઉન્ટર, જવાનોએ 2 નક્સલીઓને ઠાર માર્યા
છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કહેવામાં…
અલકનંદા નદીમાં બસ ખાબકી, એક ગુજરાતી સહિત 4નાં મોત
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલર બસ અલકનંદા નદીમાં પડી ગઈ. આ અકસ્માત ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે પર…
દેશમાં અત્યાર સુધીમાં 147mm વરસાદ પડ્યો, સામાન્યથી 12% વધુ
દિલ્હી સિવાય દેશના તમામ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં, સામાન્ય કરતા 12.3 ટકા…
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, એક આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં ગુરુવાર સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી ઠાર મરાયો છે.…
મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો : નાણાકીય ક્ષેત્રમાં કામ કરતા લોકોની વ્યકિતગત નાણાકીય શ્રેધ્ધયતા પણ જરૂરી : સ્ટેટ બેંકના કર્મચારીની અરજી ફગાવી
જો તમારો ક્રેડીટ સ્કોર ખરાબ હોય તો તમને ભવિષ્યમાં બેંક લોન મેળવવામાં મુશ્કેલી પડી…
બંધારણની પ્રસ્તાવનામાંથી ‘ધર્મ નિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો હટાવી લેવા જોઈએ : આરએસએસ
આરએસસએના મહાસચીવ દત્તાત્રેય હોસબાલેએ બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મ નિરપેક્ષ શબ્દો હટાવવાની વાત કરી હતી.…
ભારતના ચૂંટણી પંચે 345 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી
ભારતના ચૂંટણી પંચે 345 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ…
ઉપરાષ્ટ્રપતિ ધનખરને છાતીમાં દુખાવો ઉપડ્યો, ડૉક્ટરે તેમની તપાસ કરી, હાલમાં તેમની તબિયત સારી
બુધવારે ઉત્તરાખંડમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખરની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેમને તાત્કાલિક નૈનિતાલ રાજભવન લઈ જવામાં…