20 જુલાઈની સવાર અમદાવાદ માટે ‘ગોઝારો ગુરુવાર’ લઈને આવી. બુધવારે રાત્રે આખું અમદાવાદ જ્યારે ગાઢ નિંદ્રા…
Author: Manav Mitra
ભારતે ચોખા પર પ્રતિબંધ મૂકતા, શોપિંગ મોલમાં મચી લૂંટ
સંયુક્ત રાષ્ટ્રની વિનંતી છતાં રશિયાએ યુક્રેનમાંથી અનાજ વિશેષરૂપે ઘઉંની કાળા સમુદ્રમાંથી નિકાસ માટેનો સોદો રદ કરી…
વિશ્વાસ નથી થતો કે આટલી ભારે ભરખમ કાર કઈ રીતે પાણીમાં તણાઈ ગઈ!
જુનાગઢમાં તોફાની વરસાદ ખાબકવાના કારણે શહેર સહિત વિવિધ તાલુકાઓમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આવામાં જુનાગઢમાં…
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ છે ગુજરાત પોલીસ જે ખડેપગે રહીને લોકોની મદદ કરે છે
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના જુનાગઢમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, શહેરમાં 12 ઇંચથી વધુ પડેલા વરસાદે…
ગઇ કાલે ધોધમાર વરસાદ, આજે ક્લીન સિટી, મુખ્યમંત્રીની ચાપતી નજર,૧૨ કલાકમાં સુપરફાસ્ટ વર્ક, જુવો જૂનાગઢ ને
જૂનાગઢમાં આવેલા ભારે વરસાદના પગલે આજે વહીવટી તંત્ર દ્વારા શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ-સફાઈ સહિતની કામગીરી યોજના…
Gj ૧૮ મહાનગરપાલિકા નું ઢોર ડબ્બો કે કતલખાનું?? જુવો વીડિયો, ફોટો,૧૮ ગાયો મૃત્યુ પામેલી છે,
Gj-૧૮ મહાનગરપાલિકાનો આજરોજ છબરડો બહાર આવ્યો હતો, લોહાણા સમાજ દ્વારા ગાયો ને ચારો ખવડાવવા આવેલ…
તસ્વીરમાં દેખાતા અને મચછરજન્ય રોગો સામે પંપ ચલાવતા કર્મચારી નથી , નગરસેવક છે, અપના હાથ જગન્નાથ,
સેકટર-૨૪ ખાતે છેલાં ઘણા સમય થી મછ્રરજન્ય રોગ નો ઉપદ્રવ વધી ગયો હતો બીમારી ના કેસ…
ધંધુકા રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજનું કામ કોન્ટ્રાક્ટ મુજબ 11 માસની જગ્યાએ ચાર વર્ષ થવા છતાં હજુ સુધી પૂર્ણ થયું નથી : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ઓવરબ્રીજનું કામ આશિષ બ્રિજ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડને…
રાજ્યમાં આજે ભારે વરસાદના કારણે SEOC, ગાંધીનગર ખાતે ઈમરજન્સી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ- રાહત કમિશનર શ્રી આલોક પાંડે
રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ જણાવ્યું હતું કે, રાજ્ય માં આજે ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી શ્રી…
નવસારીમાં રાંધણ ગેસના બાટલા તણાયા
નવસારીમાં 9 ઈંચ વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રસ્તા પર પાણી હોવાના કારણે શહેરના મુખ્ય…
“અમારા માણસોએ લંડનમાં તમારા પુત્ર દેવ પારેખનું અપહરણ કર્યુઁ છે, દિકરો જીવતો જોઈતો હોય તો 85 લાખ રૂપિયા આપી દેજો”
ગુજરાતીઓને સૌથી વધુ વિદેશમાં સેટલ્ડ થવાનો અભરખો હોય છે. પરંતુ હકીકત એ પણ છે કે, વિદેશી…
બાળકને પેટમાં દુઃખતું હતું , ભુવાએ ચીઠ્ઠી બનાવી દીધી, ત્રીજા દિવસે બાળકનું મોત
હાલના આધુનિક યુગના જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે. કેટલાક લોકો તબીબી સારવાર કરાવવાના બદલે ભગત…