ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ આમઆદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા ગામડાંઓ સુધી પહોંચી ગઈ છે.…
Author: Manav Mitra
આપ’ રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ કાલે વેરાવળની જાહેરસભામાં આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અમદાવાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ…
એક હજારથી વધુ અવર-જવરના જાહેર સ્થળો પર સી.સી.ટીવી કેમેરા લાગશે : ૩૦ દિવસના ફૂટેજ સાચવવા પડશે
નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય : ગુજરાત જાહેર સલામતી (પગલાં)…
શહેરમાં મોબાઈલ ફોન, ચેઇન સ્નેચિંગ અને ક્રોમા મોલમાં ઇયર બર્ડ્સ ચોરી કરનાર ચોરોને પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
આરોપી હિરેન અશોકકુમાર નંદનવાર અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ…
રાયોટીંગ વીથ ખુન ની કોશિષના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સાગરને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
આરોપી સાગર અમદાવાદ રાયોટીંગ વીથ ખુન ની કોશિષના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સાગરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે…
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર’ની પ્રવેશ પરીક્ષા કાલે યોજાશે : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર રાજ્યના અનુસૂચિત જાતિના…
બે વર્ષના વિરામ બાદ અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજવા તૈયારી
અંબાજીમાં ડ્રોન કેમેરા, બોડી વોર્ન અને CCTV કેમેરાથી વોચ રખાશેઃ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા…
આયુષ્માન કાર્ડની સમય મર્યાદા તા. 31 જુલાઈ, 2022ના રોજ પુર્ણ થયેલ હોય તેવા લાભાર્થીઓને તાકીદે નવા આવકના દાખલા કઢાવી આયુષ્માન કાર્ડ રિન્યુ કરાવવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જનતાને અપીલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર “મા વાત્સલ્ય” કાર્ડ પરથી નીકળેલા આયુષ્માન કાર્ડ,…
રાજયમાં લમ્પી સ્કીન ડીસીઝમાં અસરગ્રસ્ત ૫૦,૩૨૮ પશુઓને સારવાર : નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે ૫.૭૪ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરાયું : ૧૦ લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ: કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ
કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગર કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું…
રાજકોટના ગોંડલ ખાતે ૨૩ વર્ષીય યુવાને સરકારી ભરતીની તક ન મળતા આત્મહત્યા કરી : ડૉ. રઘુ શર્મા
ભાજપ સરકારની યુવા નીતિનો ભોગ બનનાર ગોંડલના યુવાન જયેશ સરવૈયાના પરિવારજનોમાંથી એકને સરકારી નોકરી અને આર્થિક…
વરસાદ બાદ રોડ ,રસ્તા ધુળીયા બન્યા, કપચીનું સામ્રાજ્ય, રોજ-બરોજ પંચરના બનાવો…
GJ-18 ખાતે વરસાદમાં અનેક રોડ, રસ્તા પર કપચી ઉખડી ગઇ છે, ત્યારે રિલાયન્સ ચોકડી , ઘ…
મહાત્મા મંદિર ખાતે પી.એમ. સ્વનિધિ ઉત્સવ અન્વયે ૨૬ શેરી ફેરિયાઓને કુલ ૬ લાખ ૧૦ હજારની લોન-ધિરાણના ચેક વિતરણ કર્યા હતા
ગુજરાતમાં નાનો ધંધો-વ્યવસાય કરતા ૨ લાખ ૩૫ હજાર શેરીફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અન્વયે ૨૬૩ કરોડની સહાય…
દાદીસાની સીડી હટાવી,GJ-18 ના દાદાઓની સીડીઓ ક્યારે હટાવશો ? ચડ્ડી ઉતરી જાય,
ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 નું રાજકારણ પણ અજીબ છે, જેને ગમે નહીં તેને હટાવી દે, પછી…
સુધડની ૨૦૦ કરોડની જમીન પ્રશ્ને પડેલી નોંધ પ્રાંત અધિકારી બી. બી. મોડીયાએ નામંજૂર કરતા ખેડૂતોમાં ન્યાય મળવાની આશા ઉજળી બની
મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં અનેક ખેડૂતોને લેન્ડ ગ્રેબિન્ગ કાયદો લાવ્યા બાદ ન્યાય મળ્યો છે. અનેક…
GJ-18 કોલવડા સે-૨૫ GIDCમાંથી ઝેરી કેમીકલ ગટરોમાં છોડવામાં આવ્યું
ગુજરાતમાં લઠ્ઠાકાંડની શાહી હજુ સુકાઇ નથી, ત્યાં ગટરોમાં ઝેરી કેમીકલ GIDC માંથી છોડવામાં આવતા આજુબાજુ ખેતીની…