દુનિયાના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે અમદાવાદના 24 કલાક…
Author: Manav Mitra
સોનાના ભાવ લગભગ ૪૫% વધીને રૂ.૧.૦૯ લાખ પ્રતિ ૧૦ ગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા
MCX ગોલ્ડ સતત આઠમા ક્વાર્ટરમાં લાભ નોંધાવવા માટે આગળ વધી રહ્યું છે, જે ૧૩ વર્ષમાં…
ર૦મીએ નરેન્દ્રભાઇ ભાવનગરમાં, ભવ્ય રોડ-શો માટે તખતો ગોઠવાયો
તા. ૨૦ સપ્ટેમ્બરને શનિવારે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભાવનગર આવી રહ્યા હોવાનું જાણવા…
બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિને ૨૭ વર્ષની જેલની સજા, કોર્ટે બળવાનો પ્રયાસ કરવા માટે દોષી ઠેરવ્યા
૨૦૨૨ માં ચૂંટણી હાર્યા બાદ બ્રિઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ સત્તામાં રહેવા માટે બળવાનો પ્રયાસ…
છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, ૧૦ નક્સલી ઠાર નારાયણપુર જિલ્લામાં ૧૬ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું
છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં ૧૦ માઓવાદીઓ…
બે દિવસ બાદ ફરી વરસાદ સટાસટી બોલાવશે
રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના…
ટેક્સાસમાં ભારતીય મૂળના વ્યક્તિનું માથું કાપી નાખ્યું
બુધવારે ટેક્સાસના ડલ્લાસમાં 50 વર્ષીય ભારતીય મૂળના ચંદ્રમૌલી નાગમલ્લૈયાની તેમની પત્ની અને પુત્રની સામે ક્રૂરતાપૂર્વક…
નેપાળ હિંસામાં મૃત્યુ પામનાર લોકોનો આંકડો 51 થયો
નેપાળમાં કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યાને 48 કલાક થઈ ગયા છે, પરંતુ…
આજે રાહુલ ગાંધી ફરી ગુજરાત મુલાકાતે.. પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા આવ્યા… સાત મહિનામાં પાંચમી મુલાકાત
જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચાલી રહેલી શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી આજે…
PM મોદીની મણિપુર મુલાકાતના બે દિવસ પહેલા હિંસા.. ચુરાચંદપુરમાં તોફાની તત્વોએ PM મોદીનું સ્વાગત કરતા પોસ્ટરો અને બેનરો ફાડી નાખ્યા, બેરિકેડ તોડી નાખ્યા અને આગ લગાવી દીધી
PM મોદીની મણિપુર મુલાકાતના બે દિવસ પહેલા, રાજ્યમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. ગુરુવારે…
સિક્કિમમાં ભૂસ્ખલન, 4 લોકોનાં મોત, 3 લોકો ગુમ.. આગ્રામાં 40 ગામો ડૂબ્યા; હિમાચલમાં પૂર-વરસાદને કારણે અત્યાર સુધીમાં 380નાં મોત
શુક્રવારે રાત્રે પશ્ચિમ સિક્કિમના યાંગથાંગના ઉપરી રિમ્બી વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. આમાં 4 લોકોના મોત…
સી.પી. રાધાકૃષ્ણને ભારતના ૧૫મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા
સી.પી. રાધાકૃષ્ણન શુક્રવારે ભારતના ૧૫મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં…
હેલ્મેટના વિરોધ બાદ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય! હવે હેલ્મેટ વગરના લોકોને નહીં પકડે પોલીસ!
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમ સામેના વ્યાપક વિરોધ બાદ સરકારે એક…
મિત્રો-સંબંધીઓ પાસેથી ₹20,000 થી વધુ ઉધાર લીધા તો આવકવેરા વિભાગ ઘરે પહોંચી જશે, જાણી લો આ નિયમ
રોકડમાં વ્યવહાર એક સામાન્ય પ્રેક્ટિસ છે. ખાસ કરી જો ઘરમાં કે મિત્રને પૈસા આપવા કે લેવા…
પંજાબની મદદ માટે આગળ આવ્યો Reliance પરિવાર, 10 પોઈન્ટ એક્શન પ્લાન દ્વારા પહોંચાડવામાં આવી રહી છે મદદ
મુંબઈ પંજાબમાં આવેલા વિનાશક પૂરછી જનજીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. લાખો લોકો બેઘર થઈ…