કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ.

જેમાં મુખ્યમંત્રીશ્રીએ પાલનપુર શહેર તેમજ બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ,ટેસ્ટિંગ,ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા,ઓકિસજનની…

કોરોના મહામારી નું 2021 નું વર્ષ વધુ ટેન્શન રૂપ, ભારતમાં સૌથી વધારે ભયાવહ; who

ભારતમાં કોરોનાના વાયરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. લાંબા સમયથી દેશમાં સતત ત્રણ લાખથી વધુ…

કોરોનાની બે ડોઝ રસી આપવામાં દરેક કંપની નો સમયગાળો કેટલો વાંચો

દુનિયામાં 8 જેટલી કંપનીઓએ વેક્સીન તૈયાર કરી છે.વેક્સીન માં બે ડોઝ લેવામાં જે દિવસ આપ્યો છે…

“તૌકતે” વાવાઝોડા સામે રાજ્યન નું વહીવટી તુંત્ર સુંપૂર્ણ રીતે સ સજ્જ : ગૃહ રાજ્ય મુંત્રીશ્રી પ્રદદપસસિંહ જાડેજા

હવામાન વવભાગ દ્વારા આગાહી કરવામાાં આવી છે કે, “તૌકતે” વાવાઝોડુ આગામી તા.૧૭મી મે ના રોજ ગુજરાતના…

રાજયના સરકારી તબીબી શિક્ષકોને (GMTA) NPA ના લાભો સાતમાાં પગાર પાંચ મુજબ ચુકવાિેેઃ ગૃહ રાજય માંત્રીશ્રી પ્રદિપશસિંહ જાડેજા

              ગૃહ રાજ્યમાંત્રી શ્રી પ્રદીપસિહ   જાડેજાએ તબીબી, પ્રાધ્યાપકોની હડતાલ અને…

માં કાર્ડ ધારકો માટે કોરોના ની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં થશે, ના પાડે તો મહાનગરપાલિકાને કરો ફરિયાદ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ અને વાત્સલ્ય યોજના અંતર્ગત લોકોને રૂા.50…

ખેડૂતો, પશુપાલકો માટે ડે. મુખ્યમંત્રી નીતિન પટેલે શું કરી જાહેરાત – વાંચો

ગુજરાતના મુખ્યમંત્રી હજુ હમણાં કોરોનાથી પ્રભાવિત થઈને હોસ્પિટલમાંથી રજા મળી છે. ત્યારે સતત 24 કલાકમાંથી 3…

PM મોદીએ કિસાન સમ્માન નીધી યોજના અંતર્ગત કોરોના વિશે શું કહ્યું ? વાંચો

કોરોના વાયરસને કારણે દેશભરમાં અફરાતફરી સર્જાઈ છે. દરરોજ લાખો લોકો કોરોનાથી સંક્રમિત થાય છે. જ્યારે આ…

કોરોનાની મહામારી માં સંક્રમણ અનુભવતા વેપારીઓને 1 વર્ષ સુધી પેનલ્ટી વ્યાજમાંથી માફી આપવા CMને રજૂઆત

                  કોરોના મહામારી અને લોકડાઉનના કારણે વેપાર –…

ગુજરાતમાં કોરોનાની મહામારીમાં મૃત્યુ આંક ૪૨૧૮, સ્મશાનના ડેથ સર્ટીફેકટ માં૧.૨૩ કેમ?

ગુજરાતમાં કોરનાની મહામારીના કારણે ૭૧ દિવસમાં કુલ ૧.૨૩ લાખ ડેથ સર્ટીફીકેટ ઇશ્યુ કરવામાં આવી રહ્યો હોવાના…

કયા દેશના અધિકારી પાસે અબજોની બેનામી સંપતિ પકડાઇ જે ભારતના અનેક રાજ્યોના દેવા પુરા થઇ જાય, વાંચો?

દુનીયના દેશો ભ્રષ્ટાચારથી ગ્રસ્ત છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓએ એટલી સંપત્તિ ભેગી કરી લીધી છે, કે પોતે…

વાવાઝોડાનું ટૈકેટ નામ કઇ રીતે આવ્યું, વાંચો?

દરેક વાવાઝોડાનું નામ હોય છે અને તમે ના સાંભળ્યા હોય તો જણાવી દઈએ કે ભૂતકાળમાં ઓખી,…

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી શનિવારે બનાસકાંઠા અને રવિવારે ભાવનગર ની રૂબરૂ મુલાકાત લેશે

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ ની પ્રવર્તમાન સ્થિતિ માં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ અને રાજયના…

આવતીકાલે તા.15 મેના રોજ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે તા.15 મે 2021ના રોજ સવારે પાલનપુર…

ભારત સરકારે કોવિશીલ્ડ વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧ર થી ૧૬ અઠવાડિયાનો રાખવા જાહેર કરેલી માર્ગદર્શિકાને પગલે ગુજરાતમાં પણ વેકસીનેશન રિશેડયુલ કરાશે:- આરોગ્ય અગ્ર સચિવ

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧૨ થી ૧૬ અઠવાડિયાનો…