કડાદરાની સગર્ભા મહિલાને ડિલેવરી માટે ઇમરજન્સી સેવા 108માં સિવિલ હોસ્પિટલ લઇ જતા હતા. ત્યારે સગર્ભા મહિલાને…
Category: Main News
બોપલ સાણંદ રોડ ઉપર દબાણ દૂર કરવાની PIL નકારી
અરજદારને દબાણ સંદર્ભે તકલીફ હોય તો AMCને રજૂઆત કરે, વ્યક્તિગત હિતના કારણે PILનો ઉપયોગ…
પ્રેમલગ્ન બાદ સંતાન પછી પરિણીતાને પસ્તાવાનો વારો આવ્યો
ગાંધીનગરના ધોળાકુવા ગામની 36 વર્ષીય યુવતી, જે અમદાવાદના કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી, તેના જીવનમાં…
ચંડોળાનો બાદશાહ ગણાતો લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો
અમદાવાદમાં ચંડોળા તળાવ પાસેના ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે…
અમરેલી SOGએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી
જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમરેલી SOGએ…
ટ્રમ્પે માઈક વોલ્ટ્ઝને UNના રાજદૂત બનાવ્યા વિદેશમંત્રી માર્કો રુબિયોને કાર્યકારી NSA બનાવ્યા
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જાહેરાત કરી કે તેઓ માઇક વોલ્ટ્ઝને નવા યુએસ સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત…
પૂર્વ RAW ચીફ અલોક જોશી NSABના અધ્યક્ષ બન્યા
RAWના પૂર્વ પ્રમુખ અને NTROના અધ્યક્ષ અલોક જોશીની નિમણૂક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB)ના નવા…
વસતિગણતરી- 2011ની ભૂલનું પુનરાવર્તન કરવા નથી માંગતી કેન્દ્ર સરકાર
અત્યાર સુધીમાં દેશમાં કુલ 8 વખત જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે. બ્રિટિશ…
કલિંગ યુનિવર્સિટીમાં નેપાળી વિદ્યાર્થિનીનો આપઘાત? પંખા સાથે લટકતો મૃતદેહ મળ્યો, આત્મહત્યાની આશંકા; 3 મહિનામાં બીજો કેસ
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં આવેલી કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (KIIT)માં ગુરુવારે એક નેપાળી વિદ્યાર્થિની તેના…
નેશનલ હેરાલ્ડ કેસ, દિલ્હી કોર્ટમાં બીજી સુનાવણી
નેશનલ હેરાલ્ડ કેસની બીજી સુનાવણી શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. આ પહેલા 25 એપ્રિલે…
બાબાનો ભીષ્મ શ્રૃંગાર શું છે, જેને કરવામાં 5 કલાક લાગે છે?
કપાટ ખૂલ્યાં પછી ભીષ્મનો શણગાર દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયા પણ રસપ્રદ છે. સૌપ્રથમ, શિવલિંગ…
કેદારનાથ ધામનાં કપાટ ખૂલ્યાં
શુક્રવારે કેદારનાથ ધામનાં કપાટ ખોલવામાં આવ્યાં. કપાટ ખૂલતાંની સાથે જ ભક્તોએ મંદિરની અંદર અખંડ જ્યોત સળગતી…
બાંગ્લાદેશમાં ISI એજન્ટો ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે:ઉત્તર-પૂર્વમાં શસ્ત્રોનો પુરવઠો વધારવાનો પ્રયાસ : પાકિસ્તાની હાઈ કમિશનરે બે ગુપ્ત બેઠકો યોજી
ઢાકા પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI બાંગ્લાદેશમાં સક્રિય થઈ ગઈ છે. ઢાકામાં…
અનામત માટે ધર્મ પરિવર્તન એ બંધારણ સાથે વિશ્વાસઘાત : સુપ્રીમ કોર્ટે
નવીદિલ્હી આંધ્રપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે જો અનુસૂચિત જાતિ (SC) સમુદાયનો કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ…
વીજળી પડવા અને ઝાડ પડવાની ઘટનાઓમાં 10 લોકોના મોત થયા
ગુરુવારે રાત્રે દિલ્હી-એનસીઆર, યુપી અને છત્તીસગઢમાં વાવાઝોડા, વીજળી પડવા અને ઝાડ પડવાની ઘટનાઓમાં 10…