ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા પાંચ લોકોના મોત થયા છે. રુદ્રપ્રયાગ પોલીસના જણાવ્યા…
Category: Main News
રાજકારણ માટે મણિપુરનો દુરુપયોગ ન કરો, દર્દની દવા બનીને કામ કરો : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે અમે શરૂઆતથી જ સંસદમાં મણિપુર હિંસા પર ચર્ચા કરવાના…
કચ્છના કંડલામાં ઇફકો ખાતે વિશ્વના પ્રથમ નેનો ડી.એ.પી. (પ્રવાહી) પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે આજે ગાંધીધામ-કંડલામાં ઇફ્કો ખાતે ૩૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર…
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે સેક્ટર-21માં NAFISની કામગીરીનું જાત નિરિક્ષણ કર્યું
રાજ્યના પોલીસવડા વિકાસ સહાય સાંજે પાંચેક વાગ્યે ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકે પહોંચી ગયા હતા. તેમણે આગામી…
તિરંગો લહેરાવવો હોય તો ૨૫ રૂપિયા આપો
દેશની આઝાદીનાં ૭૫ વર્ષ થયાં હોવાથી ગયા વર્ષે ‘સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ’ની ઉજવણી હેઠળ ‘હર ઘર…
અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે ; ગાંધીનગર લોકસભામાં વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી સભાને સંબોધશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તે પ્રથમ દિવસે…
પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી અને ક્લાર્કનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર
51111jcfinalselectlist11aug23_1691766563 ( જુનિયર ક્લાર્કનું લિસ્ટ વાંચવા અહી ક્લિક કરો ) 51211tcmfinalselectlist11aug23_1691766581 ( તલાટીનું લિસ્ટ વાંચવા અહી…
‘મારી માટી, મારો દેશ’ : ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વાગતમાં હજારો બાઇક સવારોએ તિરંગા યાત્રા યોજી
ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં…
ગાંધીનગર RTO કૌભાંડ : આરટીઓ ઈન્સ્પેકટરે 200થી વધુ લાયસન્સ ગેરકાયદે ઈસ્યુ કર્યા હોવાનો ઘટસ્ફોટ
ગાંધીનગરમા RTO કચેરીમા ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમા આરટીઓ ઈન્સ્પેકટરે 200થી વધુ લાયસન્સ ગેરકાયદે ઈસ્યુ કર્યા…
SRP જવાનના મોત મામલે સાંજ સુધીમાં હત્યાની ફરિયાદ નોંધી સમગ્ર કેસ અંગે ગૃહસચિવને જાણ કરો : હાઇકોર્ટ
જૂનાગઢમાં પોલીસ ડ્રાઇવરના રહસ્યમય મૃત્યુ કેસમાં હાઇકોર્ટે પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢી વેધક સવાલો કર્યા છે. SRP…
ભાગેડુ ગુનેગારની ગેરહાજરીમાં પણ દેશમાં ચાલશે ટ્રાયલ : અમિત શાહ
હવે ભારતથી ભાગીને ગુનેગાર દુનિયાનાં કોઈ પણ ખૂણામાં છૂપાઈ જાય પરંતુ ગાયબ થઈ જવા પર ભારતમાં…
અંગ્રેજોના જમાનાનાં કાયદાઓ બદલવા માટે સંસદમાં બિલ રજુ કરતાં ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં એવા ત્રણ બિલ રજૂ કર્યા છે, જે ઘણા કાયદાઓની નવી વ્યાખ્યા…
બગોદરા-બાવળા અકસ્માત : મૃતકના પરિવારજનોને રૂપિયા 2 લાખ તેમજ ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય અપાશે
અમદાવાદના બાવળા – બગોદરા નજીક ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે તેમજ 10થી પણ વધુ…
હું ઈચ્છું છું કે આખો દેશ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિ તરફ વળે : શ્રી રામ નાથ કોવિંદ
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ, હરિયાણા, પંજાબ તથા હિમાચલ પ્રદેશના રાજ્યપાલો અને હરિયાણાના કૃષિમંત્રી ગુજરાતના…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 ઓગસ્ટે રોજના ગુજરાત…